શરીરમાં થતા દુખાવાથી કંટાળી ગયા છો તો ઘરમાં પડેલી આ વસ્તુઓના ઉપયોગથી દૂર થશે દુખાવો, જાણો અને શેર કરો

શારીરિક દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે જે લગભગ દરેકને થાય છે, જેના કારણે કોઇપણ કામમાં મન લાગતું નથી. ઘણા લોકો શરીરના દુખાવા માટે દવાઓનો આશરો લે છે, પરંતુ વધુ દવાઓ લેવાનું પણ શરીર માટે હાનિકારક હોઈ શકે છે. શરીરમાં દુખાવો થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. કેટલીકવાર ગેસના કારણે શરીરમાં દુખાવો પણ થઈ શકે […]

પાકિસ્તાનની કોર્ટેનો ચોંકાવનારો નિર્ણય: 13 વર્ષની કિશ્ચિયન બાળકીના અપહરણ બાદ 44 વર્ષના મુસ્લિમ યુવક સાથે નિકાહ, કોર્ટે જ સગીરાને અપહરણકારને સોંપી દીધી

પાકિસ્તાનમાંથી એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જે ખૂબ પીડા આપનારો છે. અહીં પાકિસ્તાનની કોર્ટે (Pakistan Court) એક ચોંકાવનારો નિર્ણય આપતા 13 વર્ષની એક ક્રિશ્ચિયન છોકરીને તેના 44 વર્ષીય અરહરણકાર અલી અઝહરને સોંપી દીધી છે. કોર્ટના નિર્ણય બાદ માતા રડતી રહી પરંતુ તેણીની એક પણ વાત સાંભળવામાં આવી ન હતી. આરોપ પ્રમાણે […]

ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે: જંગલો કાપવાથી માનવજાતની થશે ભૂંડી દશા, 1-2 નહીં ઘણા બધા ચેપી વાયરસ ફેલાશે

કોરોના વાયરસ (Coronavirus) વન્યજીવોમાંથી મનુષ્યોમાં આવ્યો છે. જંગલી જીવોમાંથી મનુષ્યોને વાયરસનો ચેપ લાગે એ કોઇ જ નવી વાત નથી. પરંતુ કોરોનાએ વાયરસ કેટલો ઘાતક હોય છે તે સાબિત કરી આપ્યું છે. આ બધાની વચ્ચે ‘ઈન્ટરગવર્મેન્ટલ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાઈવર્સિટી એન્ડ ઈકોસિસ્ટમ સર્વિસ (Intergovernmental Platform on Biodiversity and Ecosystem Services)’નો રિપોર્ટ રજૂ થયો હતો. વન્ય […]

પાકિસ્તાનમાં ત્રીજા હિંદુ મંદિરમાં તોડફોડની ઘટના, ભગવાનના ફોટો અને મુર્તીઓ તોડી પાડવામાં આવી

છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન(Pakistan)માં હિંદુ લોકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અને પાકિસ્તાન(Pakistan)માં વિવિધ હિંદુ મંદિરો ઉપર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી રહી છે. મંદિરની અંદર ભગવાનના ફોટો ફાડી નાખવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે ભગવાનની મુર્તીઓને પણ તોડી નાખવામાં આવી રહી છે. પાકિસ્તાન (Pakistan) દ્વારા આ પ્રકારની ઘટનાનો ભારતીય હિંદુ દ્વારા વિરોધ કરવામાં […]

ભારતના પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યુઝીલેન્ડમાં મંત્રી બન્યા, ન્યુઝીલેન્ડમાં મંત્રી પદ મેળવનાર પ્રથમ ભારતીય બન્યાં

ભારતના કેરળના પ્રિયંકા રાધાકૃષ્ણને સોમવારે ન્યુઝીલેન્ડમાં મંત્રી તરીકેના શપથ લીધા છે. ન્યુઝીલેન્ડના મંત્રીમંડળમાં સ્થાન પામનાર તેઓ પ્રથમ ભારતીય છે. વડાપ્રધાન જૈકિંડા અર્ડર્ને તેમનું નવું મંત્રીમંડળ બનાવ્યું છે, જેમાં પ્રિયંકા રાધાકૃષ્ણનને સામેલ કરવામાં આવ્યા છે. 41 વર્ષીય રાધાકૃષ્ણને સામુદાયિક અને સ્વૈચ્છિક ક્ષેત્ર મંત્રીના રૂપમાં શપથ લીધા છે. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો છે. જ્યારે ઉછેર અને ભણતર […]

હરિયાણાની ઘટનાને પગલે હિંમતનગરમાં અસામાજિક તત્વો અને રોમિયોની રંજાડ સામે યુવાનોનું સંગઠન, યુવતીએ હેરાનગતિની બસ ચીઠ્ઠી લખી અહીં પેટીમાં નાખી દેવાની, લેવાશે એક્શન

હરિયાણાની ઘટના બાદ બહેન- દીકરીઓને અસામાજિક તત્વો, રોમિયોની રંજાડથી છૂટકારો અપાવવા હિન્દુ યુવા સંગઠને પહેલ કરી છે. આ ગૃપ સંકટ સમયના ભાઇઓ બનીને ભોગ બનનારની ઓળખ ખાનગી રાખી પોલીસના સહયોગથી આવા તત્વોને પાઠ ભણાવવા મદાને પડ્યુ છે. જેના માટે હિંમતનગર શહેરના મંદિરો, દેરાસરો આગળ ફરિયાદ બોક્સ મૂકવામાં આવ્યુ છે, જે દર ત્રણ દિવસે ખોલવામાં આવનાર […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 875 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,74,679 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ 1000થી પણ ઓછા આવી રહ્યા છે. ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 875 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 875 Corona Positive Case […]

શિયાળામાં કમર, ઘૂંટણ, સાંધાઓના દુખાવો થતો હોય તો નહીં ખાવી પડે પેનકિલર, બસ આ 1 દેશી વસ્તુનું કરી લો સેવન

શરીરમાં કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોની કમીને કારણે હાડકાંઓ નબળા થવા લાગે છે અને શરીરના દુખાવાની સમસ્ય વધે છે. વધતી ઉંમરમાં પણ કમર, ઘૂંટણ, શરીરમાં સાંધાઓમાં દુખાવો થવો સામાન્ય કહી શકાય છે, જેમાં લોકો પેઈનકિલર ખાઈને સારું કરી દે છે. પણ થોડા સમય પછી ફરી પાછો દુખાવો શરૂ થઈ જાય છે. આજે અમે તમને જાયફળના […]

ઘૂંટણના સાંધા બદલ્યા વગર જ જાપાની પદ્ધતિથી સફળ સારવાર, એક જ દિવસમાં દુખાવામાંથી રાહત મળી, દેશમાં આ પ્રકારે પ્રથમ વખત સારવાર કરાયાનો દાવો

અમદાવાદ: ‘સંધિવા’ તેમજ મોટી ઉંમરે ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતાં મોટાભાગના લોકો ઘૂંટણની સર્જરી કરાવતાં હોય છે. ઘૂંટણનાં સાંધા ન બદલાવા માંગતી એક મહિલાએ બંને ઘૂંટણે ભૂવા પાસે કોલસાના 14 ડામ લીધા હતા. છેવટે શહેરના બે ડોક્ટરોએ મહિલાના ઘૂંટણના સાંધા બદલવાની સર્જરી વિના અદ્યતન જાપાની ‘જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન (જેએઇ)’ પદ્ધતિથી સારવારથી એક જ દિવસમાં દુખાવામાં 70થી […]

છત્તીસગઢના શિલ્પકારે બનાવ્યો 40 કલાક સુધી ચાલુ રહેતો માટીનો દીવો, વીડિયો જોઇને દીવડાની ડિમાન્ડ વધી

મધ્યપ્રદેશના છત્તીસગઢના કોડા ગામમાં રહેતા અશોક ચક્રધારીએ 24થી 40 કલાક સુધી પ્રજ્વલિત રહી શકે એવો માટીનો દીવો બનાવ્યો છે. આ દીવા માટે તેમને નેશનલ મેરિટ અવૉર્ડ સર્ટિફિકેટથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આપને જણાવીએ કે અશોક ચક્રધારી એક શિલ્પકાર છે અને ઘણાં વર્ષોથી તે આ જ કામ કરી રહ્યા છે. અશોક ચક્રધારીનું કહેવું છે કે, […]