ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે: જંગલો કાપવાથી માનવજાતની થશે ભૂંડી દશા, 1-2 નહીં ઘણા બધા ચેપી વાયરસ…
કોરોના વાયરસ (Coronavirus) વન્યજીવોમાંથી મનુષ્યોમાં આવ્યો છે. જંગલી જીવોમાંથી મનુષ્યોને વાયરસનો ચેપ લાગે એ કોઇ જ નવી વાત નથી. પરંતુ કોરોનાએ વાયરસ કેટલો ઘાતક હોય છે તે સાબિત કરી આપ્યું છે. આ બધાની વચ્ચે ‘ઈન્ટરગવર્મેન્ટલ સાયન્સ પોલિસી…
Read More...
Read More...
પાકિસ્તાનમાં ત્રીજા હિંદુ મંદિરમાં તોડફોડની ઘટના, ભગવાનના ફોટો અને મુર્તીઓ તોડી પાડવામાં આવી
છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન(Pakistan)માં હિંદુ લોકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અને પાકિસ્તાન(Pakistan)માં વિવિધ હિંદુ મંદિરો ઉપર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી રહી છે. મંદિરની અંદર ભગવાનના ફોટો ફાડી નાખવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે…
Read More...
Read More...
ભારતના પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યુઝીલેન્ડમાં મંત્રી બન્યા, ન્યુઝીલેન્ડમાં મંત્રી પદ મેળવનાર પ્રથમ…
ભારતના કેરળના પ્રિયંકા રાધાકૃષ્ણને સોમવારે ન્યુઝીલેન્ડમાં મંત્રી તરીકેના શપથ લીધા છે. ન્યુઝીલેન્ડના મંત્રીમંડળમાં સ્થાન પામનાર તેઓ પ્રથમ ભારતીય છે. વડાપ્રધાન જૈકિંડા અર્ડર્ને તેમનું નવું મંત્રીમંડળ બનાવ્યું છે, જેમાં પ્રિયંકા રાધાકૃષ્ણનને…
Read More...
Read More...
હરિયાણાની ઘટનાને પગલે હિંમતનગરમાં અસામાજિક તત્વો અને રોમિયોની રંજાડ સામે યુવાનોનું સંગઠન, યુવતીએ…
હરિયાણાની ઘટના બાદ બહેન- દીકરીઓને અસામાજિક તત્વો, રોમિયોની રંજાડથી છૂટકારો અપાવવા હિન્દુ યુવા સંગઠને પહેલ કરી છે. આ ગૃપ સંકટ સમયના ભાઇઓ બનીને ભોગ બનનારની ઓળખ ખાનગી રાખી પોલીસના સહયોગથી આવા તત્વોને પાઠ ભણાવવા મદાને પડ્યુ છે. જેના માટે…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 875 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ 1000થી પણ ઓછા આવી રહ્યા છે. ત્યાં જ…
Read More...
Read More...
શિયાળામાં કમર, ઘૂંટણ, સાંધાઓના દુખાવો થતો હોય તો નહીં ખાવી પડે પેનકિલર, બસ આ 1 દેશી વસ્તુનું કરી લો…
શરીરમાં કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોની કમીને કારણે હાડકાંઓ નબળા થવા લાગે છે અને શરીરના દુખાવાની સમસ્ય વધે છે. વધતી ઉંમરમાં પણ કમર, ઘૂંટણ, શરીરમાં સાંધાઓમાં દુખાવો થવો સામાન્ય કહી શકાય છે, જેમાં લોકો પેઈનકિલર ખાઈને સારું કરી દે છે. પણ થોડા…
Read More...
Read More...
ઘૂંટણના સાંધા બદલ્યા વગર જ જાપાની પદ્ધતિથી સફળ સારવાર, એક જ દિવસમાં દુખાવામાંથી રાહત મળી, દેશમાં આ…
અમદાવાદ: ‘સંધિવા’ તેમજ મોટી ઉંમરે ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતાં મોટાભાગના લોકો ઘૂંટણની સર્જરી કરાવતાં હોય છે. ઘૂંટણનાં સાંધા ન બદલાવા માંગતી એક મહિલાએ બંને ઘૂંટણે ભૂવા પાસે કોલસાના 14 ડામ લીધા હતા. છેવટે શહેરના બે ડોક્ટરોએ મહિલાના ઘૂંટણના…
Read More...
Read More...
છત્તીસગઢના શિલ્પકારે બનાવ્યો 40 કલાક સુધી ચાલુ રહેતો માટીનો દીવો, વીડિયો જોઇને દીવડાની ડિમાન્ડ વધી
મધ્યપ્રદેશના છત્તીસગઢના કોડા ગામમાં રહેતા અશોક ચક્રધારીએ 24થી 40 કલાક સુધી પ્રજ્વલિત રહી શકે એવો માટીનો દીવો બનાવ્યો છે. આ દીવા માટે તેમને નેશનલ મેરિટ અવૉર્ડ સર્ટિફિકેટથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આપને જણાવીએ કે અશોક ચક્રધારી એક…
Read More...
Read More...
દિવાળી ટાણે સુરતના હીરા બજારમાં ખળભળાટ, અધધ 15 કરોડના હીરા લઈ દલાલ છૂમંતર
દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરતના હીરા બજાર ((Surat Diamond Market) માં ખળભળાટ મચી જવા પામ્યો છે. દિવાળી ટાંણે જ લગભગ રૂપિયા 15 કરોડનું ઉઠામણું થતા ફફડાટ વ્યાપી ગયો છે. એક દલાલ (Broker) 30 જેટલા હિરાના વ્યાપારીઓ…
Read More...
Read More...
અમદાવાદ શહેરમાં ગુનેગારોને નથી પોલીસનો ડર ! ઠક્કરનગરમાં ફાયરિંગ, તલવારથી સામસામે હુમલો, શહેરીજનો…
અમદાવાદ શહેર (Ahmedabad City)માં ગુનેગારો બેફામ બની રહ્યા છે. જાણે કે, લોકોમાં પોલીસનો ડર જ ખતમ થઇ ગયો હોય તેમ મારામારીની અને છેડતીની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. પોલીસ (Ahmedabad Police) અને કાયદો તથા વ્યવસ્થા જાણે બેઅસર બની રહ્યા હોય…
Read More...
Read More...
