નાસ લેવાથી કોરોનાનું સંક્રમણ નહીં ફેલાતું હોવાનું સંશોધનમાં દાવો, પોઝિટિવ દર્દીને સળંગ 5 દિવસ સ્ટીમ…

મુંબઈના ડોક્ટરોની ટીમે કોરોના વાઇરસની સારવારમાં સ્ટીમ(નાસ)ની અસર વિશે રિસર્ચ કર્યું છે. તેમણે રજૂ કરેલા તબીબી પરીક્ષણો વિશે તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસનું બંધારણ ઇન્ફલુએન્ઝા વાઇરસ જેવું છે. તેમાં તર્કસંગત નિરીક્ષણ…
Read More...

અમદાવાદમાં બ્રિજ નીચે બેફામ ડમ્પરના અકસ્માતનો વીડિયો વાયરલ, મોટી જાનહાનિ ટળી

અમદાવાદ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અને તેના આવન જાવન માટે ચોક્કસ સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. છતાં બેફામ ડમ્પરો અને ટ્રકો દોડતી હોય છે. એસજી હાઇવે પર ગોતાબ્રિજ નીચે ડમ્પરના અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક બેફામ ડમ્પરનું…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 860 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ 1000થી પણ ઓછા આવી રહ્યા છે. ત્યાં જ…
Read More...

લસણની 1 કળી કોલેસ્ટ્રોલ, સંધિવા અને હાર્ટના રોગો સહિત આ ગંભીર સમસ્યાઓનો કરે છે ખાતમો, જાણો અને શેર…

આજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય સારું રહે. એવામાં તમારી હેલ્થનું ધ્યાન રાખવા આજે તમને લસણ કેટલાક અસરકારક નુસખાઓ જણાવીશું. જેને નોંધી લેવાથી નાની-મોટી તકલીફોમાં તમે તેનો ઉપયોગ કરી શકશો અને કડવી દવાઓ ખાધાં વિના…
Read More...

ઘરમાં કોઈને પણ પેટમાં દુખાવો થાય તો કરી લો આ 3 ઉપાય, તરત જ મટી જશે

ખરાબ ડાયટ અને અસ્તવ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે. ઘણી વખત પેટનો દુખાવો એટલો વધી જાય છે કે ડોક્ટરને બતાવવા જવું પડે છે. કબજિયાત, પેટમાં ગેસ, અપચાને કારણે પણ પેટમાં દર્દ થતું હોય છે. પણ કેટલીક વસ્તુઓ…
Read More...

ઘરે જ બનાવો મહારાષ્ટ્રની સ્પેશ્યિલ લીલા મરચા અને લસણની ચટણી, દાઢે વળગી જશે સ્વાદ જાણો બનાવવાની સરળ…

ખાસ કરીને લોકોને ભોજન સાથે ચટણી પસંદ હોય છે. આજે અમે તમારા માટે એક ટેસ્ટી ચટણીની રેસીપી લઇને આવ્યા છીએ. જે મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં લીલા મરચાં, મગફળી અને લસણની ચટણી પસંદ કરવામાં આવે છે. તે એકદમ સહેલી રેસીપી છે માત્ર લીલા…
Read More...

નાના બાળકના કાન વીંધાવા પાછળ શું છે માન્યતા? એક્યુપંક્ચર વિજ્ઞાન પ્રમાણે કાન વીંધાવાથી બાળકનું…

16 સંસ્કારોમાં નવમો કર્ણવેધ સંસ્કાર છે. જ્યારે બાળક છ મહિનાનું થઇ જાય છે ત્યાર બાદ 16માં મહિના સુધી કર્ણવેધ સંસ્કાર કરી શકાય છે. એટલે કાન વીંધાવી શકાય છે. સ્ત્રી અને પુરૂષ બંને માટે આ સંસ્કાર બનાવવામાં આવ્યો છે. સારા સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ…
Read More...

જામનગરમાં ભાઈ-બહેનના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી: નવ વર્ષની બાળકી સાથે 15 વર્ષના પિતરાઇ ભાઇએ…

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાના જ સગા કાકાની દીકરી એવી નવ વર્ષની બાળકીને વાડીના રૂમમાં લઇ જઇ તેના જ 15 વર્ષની વયનાં પિતરાઇ ભાઇએ દુષ્કર્મ…
Read More...

બનાસકાંઠામાં માતાએ ધાવણ લજવ્યું, પરિણીતા પ્રેમી સાથે ભાગી ગયા બાદ દોઢ વર્ષનું રડતું બાળક અડચણરૂપ…

બનાસકાંઠાના થરાદમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પરણિત મહિલા તેના પ્રેમિ સાથે નાસી ગયા બાદ તેનો દોઢ વર્ષનો રડતું બાળક અડચણરૂપ બનતા તેની ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે થરાદ પોલીસે…
Read More...

મુંબઈમાં 14 વર્ષનો બાળક અભ્યાસ છોડીને ચા વેચવા મજબૂર બન્યો, લૉકડાઉનમાં માતાની નોકરી જતી રહેતાં…

ચા વેચતા આ બાળકની ઉંમર છે માત્ર 14 વર્ષ...જે ઉંમરે હાથમાં પુસ્તકો હોવા જોઈએ એ હાથ આજે ચા બનાવવા મજબૂર થયા છે. મુંબઈના આ કિશોરનું નામ સુભાન છે. લોકડાઉનમાં માતાની નોકરી જતી રહી અને બે બહેનોના ઓનલાઈન ક્લાસનો ખર્ચ પણ આવ્યો. આખરે બન્ને બહેનો…
Read More...