દિવાળી ટાણે સુરતના હીરા બજારમાં ખળભળાટ, અધધ 15 કરોડના હીરા લઈ દલાલ છૂમંતર

દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરતના હીરા બજાર ((Surat Diamond Market) માં ખળભળાટ મચી જવા પામ્યો છે. દિવાળી ટાંણે જ લગભગ રૂપિયા 15 કરોડનું ઉઠામણું થતા ફફડાટ વ્યાપી ગયો છે. એક દલાલ (Broker) 30 જેટલા હિરાના વ્યાપારીઓ (Diamond)નો માલ લઈને ગાયબ થઈ ગયો હોવાના અહેવાલ છે. આ ઉઠામણાએ ફરી એકવાર હીરા […]

અમદાવાદ શહેરમાં ગુનેગારોને નથી પોલીસનો ડર ! ઠક્કરનગરમાં ફાયરિંગ, તલવારથી સામસામે હુમલો, શહેરીજનો ભયભીત

અમદાવાદ શહેર (Ahmedabad City)માં ગુનેગારો બેફામ બની રહ્યા છે. જાણે કે, લોકોમાં પોલીસનો ડર જ ખતમ થઇ ગયો હોય તેમ મારામારીની અને છેડતીની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. પોલીસ (Ahmedabad Police) અને કાયદો તથા વ્યવસ્થા જાણે બેઅસર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ઓઢવની (Odhav) કુખ્યાત ફ્રેકચર ગેંગમાં અંદરો-અંદર […]

નાસ લેવાથી કોરોનાનું સંક્રમણ નહીં ફેલાતું હોવાનું સંશોધનમાં દાવો, પોઝિટિવ દર્દીને સળંગ 5 દિવસ સ્ટીમ આપવામાં આવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો

મુંબઈના ડોક્ટરોની ટીમે કોરોના વાઇરસની સારવારમાં સ્ટીમ(નાસ)ની અસર વિશે રિસર્ચ કર્યું છે. તેમણે રજૂ કરેલા તબીબી પરીક્ષણો વિશે તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસનું બંધારણ ઇન્ફલુએન્ઝા વાઇરસ જેવું છે. તેમાં તર્કસંગત નિરીક્ષણ કરતા ગરમી અને ભેજના સાયુજ્યમાં કોરોના વાઇરસ ફેલાય છે, પરતું રિસર્ચને અંતે તબીબોએ એવો મત વ્યકત કર્યો હતો કે નાસને લીધે […]

અમદાવાદમાં બ્રિજ નીચે બેફામ ડમ્પરના અકસ્માતનો વીડિયો વાયરલ, મોટી જાનહાનિ ટળી

અમદાવાદ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અને તેના આવન જાવન માટે ચોક્કસ સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. છતાં બેફામ ડમ્પરો અને ટ્રકો દોડતી હોય છે. એસજી હાઇવે પર ગોતાબ્રિજ નીચે ડમ્પરના અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક બેફામ ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલ્લી જતા ડમ્પરનો પાછળનો ભાગ ઉંચો થઈ ગયો હતો. ડ્રાઈવરે બેફામ ડમ્પર ચલાવતાં પાછળનો […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 860 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,73,804 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (CoronaVirus)ના કેસ 1000થી પણ ઓછા આવી રહ્યા છે. ત્યાં જ આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 860 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 860 Corona Positive Case […]

લસણની 1 કળી કોલેસ્ટ્રોલ, સંધિવા અને હાર્ટના રોગો સહિત આ ગંભીર સમસ્યાઓનો કરે છે ખાતમો, જાણો અને શેર કરો

આજના સમયમાં દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય સારું રહે. એવામાં તમારી હેલ્થનું ધ્યાન રાખવા આજે તમને લસણ કેટલાક અસરકારક નુસખાઓ જણાવીશું. જેને નોંધી લેવાથી નાની-મોટી તકલીફોમાં તમે તેનો ઉપયોગ કરી શકશો અને કડવી દવાઓ ખાધાં વિના સસ્તામાં ઘરે જ ઈલાજ કરી શકશો. લસણ અનેક રોગોમાં રામબાણ દવાનું કામ કરે છે. રોજની ડાયટમાં […]

ઘરમાં કોઈને પણ પેટમાં દુખાવો થાય તો કરી લો આ 3 ઉપાય, તરત જ મટી જશે

ખરાબ ડાયટ અને અસ્તવ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે. ઘણી વખત પેટનો દુખાવો એટલો વધી જાય છે કે ડોક્ટરને બતાવવા જવું પડે છે. કબજિયાત, પેટમાં ગેસ, અપચાને કારણે પણ પેટમાં દર્દ થતું હોય છે. પણ કેટલીક વસ્તુઓ એવી છે જે પેટ દર્દમાં રામબાણ દવાનું કામ કરે છે. તો ચાલો જાણી […]

ઘરે જ બનાવો મહારાષ્ટ્રની સ્પેશ્યિલ લીલા મરચા અને લસણની ચટણી, દાઢે વળગી જશે સ્વાદ જાણો બનાવવાની સરળ રીત

ખાસ કરીને લોકોને ભોજન સાથે ચટણી પસંદ હોય છે. આજે અમે તમારા માટે એક ટેસ્ટી ચટણીની રેસીપી લઇને આવ્યા છીએ. જે મહારાષ્ટ્રમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં લીલા મરચાં, મગફળી અને લસણની ચટણી પસંદ કરવામાં આવે છે. તે એકદમ સહેલી રેસીપી છે માત્ર લીલા મરચા અને લસણથી બનેલી છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય લસણ અને […]

નાના બાળકના કાન વીંધાવા પાછળ શું છે માન્યતા? એક્યુપંક્ચર વિજ્ઞાન પ્રમાણે કાન વીંધાવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે

16 સંસ્કારોમાં નવમો કર્ણવેધ સંસ્કાર છે. જ્યારે બાળક છ મહિનાનું થઇ જાય છે ત્યાર બાદ 16માં મહિના સુધી કર્ણવેધ સંસ્કાર કરી શકાય છે. એટલે કાન વીંધાવી શકાય છે. સ્ત્રી અને પુરૂષ બંને માટે આ સંસ્કાર બનાવવામાં આવ્યો છે. સારા સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સંસ્કારની પરંપરા બનાવવામાં આવી છે. તેની પાછળ માન્યતા છે કે, સૂર્યના કિરણો કાનના […]

જામનગરમાં ભાઈ-બહેનના સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી: નવ વર્ષની બાળકી સાથે 15 વર્ષના પિતરાઇ ભાઇએ દુષ્કર્મ ગુજાર્યું

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાના જ સગા કાકાની દીકરી એવી નવ વર્ષની બાળકીને વાડીના રૂમમાં લઇ જઇ તેના જ 15 વર્ષની વયનાં પિતરાઇ ભાઇએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે. સૌપ્રથમ બાળકીને લાગી ગયું હોવાથી રક્તસ્ત્રાવ […]