જનધન ખાતાધારકો માટે મહત્વના સમાચાર, ફટાફટ કરી લેજો આ કામ નહીંતર થશે આટલું મોટું નુકસાન

જો તમે જનધન બેંક ખાતું ખોલાવ્યું છે, તો આજે જ તમારા ખાતાને આધાર સાથે લિંક કરાવી દો, નહીંતર તમને 1.30 લાખનું નુકસાન થઈ શકે છે. સરકાર દ્વારા ખોલવામાં આવતા આ એકાઉન્ટમાં ગ્રાહકોને ઘણી બધીસુવિધાઓ આપવામાં આવે છે. આ એક ઝીરો બેલેન્સ બચત ખાતું છે. આ સિવાય આમાં ઓવરડ્રાફ્ટ અને રૂપે કાર્ડ સહિતની ઘણી વિશેષ સુવિધાઓ […]

પાલનપુરના ઈન્ચાર્જ મહિલા RTO અધિકારીની દિવાળી બગડી, એસીબીના હાથે વચોટીયો ડ્રાઈવર 83,200ની લાંચ લેતા ઝડપાયો

રાજ્યમાં દિવાળી પહેલા એસીબીએ સપાટો બોલાવ્યો છે. એક પછી એક લાંચીયા સરકારી બાબુઓની દિવાળી બગડી રહી છે. સરકારી બાબુઓ લાંચ લેવાના નામે બદનામ છે, તેમાં પણ આરટીઓ કચેરી, અને જિલ્લા વહીવટી કચેરીઓ તથા પોલીસ વિભાગ લાંચ લેવાના નામે બદનામ થઈ ગયો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા આરટીઓ કચેરીના ઈન્ચાર્જ મહિલા અધિકારી લાંચ લેવાના મામલામાં સંડોવાતા […]

નવસારીમાં જયેશ બાપુએ દુઃખ દૂર કરવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું, દરેક મહિલાને કહેતો કે દુ:ખ દૂર કરવું હોય તો શારીરિક સંબંધ બાંધવા પડશે

નવસારીના ચોવીસી ગામ નજીક આવેલ રામલામોરા વિસ્તારમાં પોતાની પાપલીલાનું ધામ બનાવી બેઠેલા વાસનાલોલુપ કહેવાતો ધર્મગુરુ જયેશ રમણ પટેલે ગણદેવીની મહિલા પર ઉપચારને બહાને બળાત્કાર ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનાર વિધવા મહિલાએ નવસારી જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરી હતી. જેને પગલે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરતા લંપટ જયેશ બાપુની અટક કરી હતી. ગણદેવી તાલુકામાં […]

જો તમારી છોકરીને સ્કૂલવાનમાં મોકલતા હોય તો સાવધાન! સુરતમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી પર દુષ્કર્મ આચર્યું

રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મોના કેસ વધતા જાય છે, આરોપીઓને જાણે કાયદાનો ભય જ રહ્યો ન હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપતા જાય છે. ત્યારે સુરતમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલવાનના ડ્રાઈવરે કિશોરીને પ્રેમજાળમાં મીઠી મીઠી વાતો કરીને તેની ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પુણા […]

આ પટેલનો અમેરિકામાં વાગ્યો ડંકો, કાર્યવાહક રક્ષા મંત્રીના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ભારતીય અમેરિકી કશ પટેલ (Kash Patel)ને અમેરિકાના કાર્યવાહક રક્ષા મંત્રી ક્રિસ મિલર (Chris Miller)ના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેન્ટાગોને આ જાણકારી આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Donald Trump) દ્વારા માર્ક એસ્પર (Mark Esper)ને હટાવી દેવામાં આવ્યા હતા. અને નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ સેન્ટરના ડિરેક્ટર ક્રિલ મિલરને કાર્યવાહક રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેના […]

અમદાવાદમાં શ્રદ્ધાના નામે છેતરપિંડી: લોકો ગરીબોને જમાડવાના પૈસા આપે છે, પણ ગરીબ લોકો જમવાનું સીધું ડોલમાં ઢોળી દે છે

અમદાવાદ શહેરમાં દરરોજ અનેક લોકો પોતાનાં શ્રદ્ધા અને પુણ્ય કમાવવા માટે નાનું-મોટું દાન કરતા હોય છે. આ માટે કેટલાક લોકો ગરીબ કે ફકીરને મૂંગા દિવ્યાંગ લોકોને મદદ કરવાનું માનતા હોય છે. બીજી તરફ અમુક વારે લોકો ખાસ ગરીબોને જમાડતા હોય છે. જે માટે શહેરનાં અનેક સ્થળે ફકીરને જમાડવા માટેની દુકાનો છે, જેની બહાર અનેક ગરીબ […]

શાળાઓ ખોલવાનો સરકારનો નિર્ણય વાલીઓએ નકાર્યો:​​​​​​​ ભણતર કરતા જિંદગી મહત્વની છે, વર્ષ ભલે બગડે શાળાએ મોકલવામાં વાલીઓની સ્પષ્ટ ના, બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી કોણ લેશે?

રાજ્યમાં 23 નવેમ્બરથી ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવા અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ત્યારે સરકારના આ નિર્ણયને અમદાવાદ મોટાભાગના વાલીઓ નકારી કાઢ્યો છે. ભણતર કરતા જિંદગી મહત્ત્વની છે. જો જીવ છે તો જ ભણી શકશે. એક વર્ષ જો ભણતર બગડશે તો ચાલશે. એકાદ વર્ષ બગાડવા માટે પણ વાલીઓ તૈયાર થઈ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,83,844 થયો

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ તો કોરોનાનાં કેસની સંખ્યા 1100ને પાર પહોંચી ગઇ છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1125 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1125 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ […]

અતિશય એસીડીટીની સમસ્યા રહેતી હોય તો ઘરમાં પડેલી આ 4 વસ્તુ છે ખાસ, ઘરેલું ઉપાયથી મળશે રાહત, જાણો અને શેર કરો

જો તમને એસીડીટી જેવી સમસ્યા થઇ રહી છે તો તમે એક ગ્લાસ પાણીને નવશેકુ કરીને પી લો, તેનાથી તમારા પેટની અંદરની વધારાનું એસિડ બહાર નીકળી જાય છે જેનાથી તમને આરામ મળે છે. જેનાથી તમને સારી અસર જોવા મળે છે. પરંતું જો તમને વધારે પ્રમાણમાં એસીડીટીથી થઇ ગઇ છે તો તમે ઘરેલું ઉપાય અજમાવી શકો છો. […]

દિવાળીમાં આ રીતે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ફરસી પુરી, ખાવાની પડશે મજા જાણો બનાવવાની સરળ

દિવાળી (Diwali)એક એવો તહેવાર છે કે જે લોકો દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. દિવાળીમાં લોકો પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવતા હોય છે જેમાથી એક ખાસ વાનગી છે ફરસી પુરી(Farsi puri). જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરસી પુરી.. સામગ્રી 500 ગ્રામ – મેંદો ૧૫૦ ગ્રામ – […]