નવસારીમાં જયેશ બાપુએ દુઃખ દૂર કરવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું, દરેક મહિલાને કહેતો કે દુ:ખ દૂર…
નવસારીના ચોવીસી ગામ નજીક આવેલ રામલામોરા વિસ્તારમાં પોતાની પાપલીલાનું ધામ બનાવી બેઠેલા વાસનાલોલુપ કહેવાતો ધર્મગુરુ જયેશ રમણ પટેલે ગણદેવીની મહિલા પર ઉપચારને બહાને બળાત્કાર ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનાર વિધવા મહિલાએ નવસારી…
Read More...
Read More...
જો તમારી છોકરીને સ્કૂલવાનમાં મોકલતા હોય તો સાવધાન! સુરતમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી પર દુષ્કર્મ…
રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મોના કેસ વધતા જાય છે, આરોપીઓને જાણે કાયદાનો ભય જ રહ્યો ન હોય તેમ એક પછી એક ઘટનાને અંજામ આપતા જાય છે. ત્યારે સુરતમાં સ્કૂલ વાન ચાલકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલવાનના ડ્રાઈવરે કિશોરીને…
Read More...
Read More...
આ પટેલનો અમેરિકામાં વાગ્યો ડંકો, કાર્યવાહક રક્ષા મંત્રીના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
ભારતીય અમેરિકી કશ પટેલ (Kash Patel)ને અમેરિકાના કાર્યવાહક રક્ષા મંત્રી ક્રિસ મિલર (Chris Miller)ના ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેન્ટાગોને આ જાણકારી આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Donald Trump) દ્વારા માર્ક એસ્પર (Mark Esper)ને…
Read More...
Read More...
અમદાવાદમાં શ્રદ્ધાના નામે છેતરપિંડી: લોકો ગરીબોને જમાડવાના પૈસા આપે છે, પણ ગરીબ લોકો જમવાનું સીધું…
અમદાવાદ શહેરમાં દરરોજ અનેક લોકો પોતાનાં શ્રદ્ધા અને પુણ્ય કમાવવા માટે નાનું-મોટું દાન કરતા હોય છે. આ માટે કેટલાક લોકો ગરીબ કે ફકીરને મૂંગા દિવ્યાંગ લોકોને મદદ કરવાનું માનતા હોય છે. બીજી તરફ અમુક વારે લોકો ખાસ ગરીબોને જમાડતા હોય છે. જે માટે…
Read More...
Read More...
શાળાઓ ખોલવાનો સરકારનો નિર્ણય વાલીઓએ નકાર્યો: ભણતર કરતા જિંદગી મહત્વની છે, વર્ષ ભલે બગડે શાળાએ…
રાજ્યમાં 23 નવેમ્બરથી ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવા અંગે આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ત્યારે સરકારના આ નિર્ણયને અમદાવાદ મોટાભાગના વાલીઓ નકારી કાઢ્યો છે. ભણતર કરતા જિંદગી મહત્ત્વની છે. જો જીવ છે તો જ…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ તો કોરોનાનાં કેસની સંખ્યા 1100ને પાર પહોંચી ગઇ છે. આજે કોરોનાનાના…
Read More...
Read More...
અતિશય એસીડીટીની સમસ્યા રહેતી હોય તો ઘરમાં પડેલી આ 4 વસ્તુ છે ખાસ, ઘરેલું ઉપાયથી મળશે રાહત, જાણો અને…
જો તમને એસીડીટી જેવી સમસ્યા થઇ રહી છે તો તમે એક ગ્લાસ પાણીને નવશેકુ કરીને પી લો, તેનાથી તમારા પેટની અંદરની વધારાનું એસિડ બહાર નીકળી જાય છે જેનાથી તમને આરામ મળે છે. જેનાથી તમને સારી અસર જોવા મળે છે. પરંતું જો તમને વધારે પ્રમાણમાં એસીડીટીથી…
Read More...
Read More...
દિવાળીમાં આ રીતે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ફરસી પુરી, ખાવાની પડશે મજા જાણો બનાવવાની સરળ
દિવાળી (Diwali)એક એવો તહેવાર છે કે જે લોકો દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. દિવાળીમાં લોકો પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવતા હોય છે જેમાથી એક ખાસ વાનગી છે ફરસી પુરી(Farsi puri). જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી…
Read More...
Read More...
સુરતમાં 28 વર્ષિય યુવકે નવા ઘરમાં જઈને કર્યો આપઘાત, દીકરાને બચાવવા પિતા મોપેડ પર હોસ્પિટલ લઈ ગયા
સુરત શહેરમાં આપઘાતનો સીલસીલો ચાલુ જ છે. લોકડાઉન બાદ શહેરમાં આપઘાતની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ માનસિક પરેશાની, તો કોઈ આર્થિક પરેશાની તો કોઈ શારીરિક પરેશાનીને પગલે આત્મહત્યા કરી લીધી હોવાનું અવાર નવાર સામે આવી રહ્યું છે.…
Read More...
Read More...
55ની ઉંમરે પોલીસ અધિકારી ગળા ડૂબ પ્રેમમાં થયા પાગલ, પ્રેમિકાને મકાન બનાવવા માટે મોકલાવ્યું રેતી…
કહેવાય છે કે, પ્રેમનો રંગ જ્યારે ચઢે છે તો ના કાનૂન આડે આવે છે ના કાયદો. પ્રેમી પોતાની પ્રેમિકા માટે ચાંદ-તારા તોડી લાવવાના વાયદા કરી લે છે. આવો જ પ્રેમનો રંગ આજકાલ જાલોર જિલ્લાના જસવંતપુરા પોલીસ સ્ટશનના એક અધિકારીને પણ ચઢ્યો છે. પ્રેમમાં…
Read More...
Read More...
