અમદાવાદમાં મકાન તૂટી પડતા પુત્રનું થયું હતું મોત: હવે પિતાએ પણ કરી લીધુ આત્મવિલોપન, પરિવારે મોભી અને…

કુબેર નગરમાં બિલ્ડિંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકના પિતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરનારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું..જે મામલે પોલીસે અલગ અલગ બે ફરિયાદ નોંધી ચાર આરોપી ધરપકડ કરવામાં આવી છે. સરદારનગર વિસ્તારમાં એક જ પરિવારના મોભી…
Read More...

પડોશણ માટે ભોજન પેક કરતી વખતે આવ્યો ટિફિન સર્વિસ શરૂ કરવાનો આઇડિયા, હવે દર મહિને કરે છે આટલા…

આજની કહાની છે દિલ્હીના રહેવાસી હાઉસવાઈફ જિનિષા જૈનની. જિનિષા ભોજન બનાવવાનાં શોખીન છે. તેમણે પોતાના આ શોખને એક પડોશણના કહેવાથી બિઝનેસમાં બદલ્યો. આજે આખા દિલ્હી-એનસીઆરમાં તેમના કિચનની ‘જાયકા ટિફિન સર્વિસ’ પ્રસિદ્ધ છે. દરરોજ 100થી વધુ ઓર્ડર…
Read More...

લોકડાઉનમાં આર્થિક સ્થિતિ બગડતા IAS બનવા માંગતી વિદ્યાર્થિનીએ કરી લીધી આત્મહત્યા, ‘મમ્મી પપ્પા…

દેશની રાજધાની દિલ્હીમાં (delhi) પ્રીમિયમ કોલેજમાં શુમાર લેડી શ્રીરામ કોલેજની (lady shree ram collage) એક વિદ્યાર્થિની એશ્વર્યાએ આત્મહત્યા (suicide) કરી લીધી છે. એશ્વર્યા એક ગરીબ પરિવારમાંથી આવનારી વિદ્યાર્થીની છે. એશ્વર્યા તેલંગાણાના…
Read More...

અંતિમવિદાય સમયે મોટી દીકરીએ કહ્યું, પપ્પાને આમ કેમ જોઇ શકું અને નાની દીકરીએ કહ્યું…મારે પપ્પા…

સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ પ્રમુખનું અકસ્માતે મોત થતા તેઓને પાર્થિવ દેહ સોમવારે સુરેન્દ્રનગર લવાયો હતો. ત્યારે મૃતકની મોટી દિકરીએ કહ્યુ કે હું પપ્પાને આમ કેમ જોઇ શકુ. જ્યારે નાની દિકરીએ કહ્યુ કે મારે પપ્પા પાસે જવુ છે. બદ્રિ-કેદારનાથના…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1049 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…

ગુજરાત (Gujarat)માં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. આજે કોરોનાનાના ચેપના…
Read More...

ખૂબ જ ફાયદાકારક છે પપૈયાના બીજ, ઘણી બીમારીઓમાં છે રામબાણ ઇલાજ, જાણો અને શેર કરો

સામાન્ય રીતે અત્યાર સુધી પપૈયું ખાવાના ફાયદા અંગે ઘણી વાતો સાંભળી હશે. પરંતુ શુ તમે ક્યારેય નાના-નાના કાળા રંગના દેખાતા પૈયાના બીજથી બીમારીઓ સારી થવાના ફાયદા અંગે સાંભળ્યું છે. ના તો આજે અમે પપૈયાના બીજના ફાયદા અંગે વાત કરી છીએ કે તે ખાવા…
Read More...

ગોળથી બનેલી ‘ચા’ સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક, ગંભીરમાં ગંભીર બીમારીઓથી મળશે છૂટકારો, જાણો અને…

ગોળમાં (jaggery)વિટામીન, આયરન, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ ગુણ હોય છે. તેનાથી તૈયાર કરેલી ચાનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ (Immunity)વધવાની સાથે બીમારીઓથી બચાવ રહે છે. સાથે જ દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસથી (Corona…
Read More...

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી: PUCની મુદ્દત પૂરી થઈ ગઈ હોવાથી બાઇક ચાલકને લાફા ઝીંક્યા બાદ…

કાલુપુરમાં તાજેતરમાં માસ્ક (Mask) બાબતે પોલીસ સાથે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી હતી. હવે પીયૂસી (Pollution Under Control) મામલે વાહન ચાલક સાથે ઘર્ષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. એક વાહન ચાલકના વાહનની પીયૂસી એક્સપાયર થઈ જતા તે દંડ ભરવા…
Read More...

બાળકોને ઘરમાં એકલા રાખતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર…

બાળકોને ઘરમાં એકલા ન રાખવા કે અજાણ્યા વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવો ખતરનાક સાબિત થઈ શકે એ વાત સાર્થક કરતો કિસ્સો દાહોદમાં (Dahod) બન્યો છે. ઘરમાં એકલા મૂકીને રેલવે અધિકારી (Railway Officer) બજારમાં જન્મદિવસની ઉજવણીની (Birthday celebration)…
Read More...

હળવદના LRD જવાને સર્વિસ રિવોલ્વરથી ભડાકો કરી જીવન ટૂંકાવ્યું, છ માસ પૂર્વે જ થયા હતા લગ્ન, મોતનું…

હળવદના લોકરક્ષકદળના જવાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લેતા પંથકમાં ચકચારી મચી જવા પામી છે. હળવદના સાપકડા ગામના જવાન LRD અનિલ ડાભીએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. હાલ ગુજરાતમાં પેટાચૂંટણીઓના ઈલેક્શનમાં LRD જવાનને રિવોલ્વર અપાઈ હતી.…
Read More...