ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1152 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,86,116 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવાર સામે આવી રહ્યો છે અને લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાય રહ્યા છે તેમ-તેમ રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. હવે તો […]

દિવાળીમાં ફટાકડા ફોડતા અચાનક દાઝી જાઓ તો તરત જ કરી લો આ ઘરેલૂ ઉપાય, અચૂક મળશે રાહત

દિવાળીનો પર્વ એટલે આનંદ, ઉલ્લાસ અને રોશનીનો પર્વ. આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે અને રાત્રે ફટાકડા પણ ફોડવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડતી વખતે કેટલીક કાળજી લેવાથી અને સલામતી રાખવાથી અકસ્માત અને દાઝવાથી બચી શકાય છે. આમ તો દર વર્ષે ફટાકડાથી બળી જવાના કિસ્સાઓ સામે આવે છે, એવામાં જો નાના-મોટા ઘા કે […]

‘મારું ઘર હોવા છતાં સોસાયટીના લોકો મને રહેવા દેતા નથી’, સુરતમાં પોતાના જ ઘરમાં રહેવા માટે યુવક સામે સોસાયટીનો વિરોધ

આજના આધુનિક યુગમાં આજે પણ નાત-જાતના વાડા (casteism) જોવા મળી રહ્યા છે. સુરતના એક યુવાને પોતાના પરિવાર માટે મકાન તો ખરીદ્યું છે. પણ સોસાયટીમાં રહેલા લોકો પોતાની કાષ્ટનો ન હોવાથી તેને સોસાયટીમાં એન્ટ્રી (No entry in Society) આપતા નથી. આ યુવાન સોસાયટીના લોકોથી કંટાળીને પોલીસને (Police complaint) લેખિતમાં ફરિયાદ કરી છે. દુનિયા 21મી સદીમાં આવી […]

ડોક્ટરોની ગંભીર બેદરકારી આવી સામે! ઓપરેશન બાદ ગર્ભવતી મહિલાનું મોત, અંતિમસંસ્કાર બાદ અસ્થી ભેગી કરતા સમયે રાખમાંથી મળી કાતર

પંજાબના (Punjab) મોગાના સરકારી હોસ્પિટલમાં (Moga Government hospital) એક મહિલાની ભોંયતળિયે થયેલી પ્રસૂતિની તપાસ હજી સધી ચાલી રહી છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર બેદરકારીનો (Serious negligence of doctors) કિસ્સો પણ સામે આવ્યો છે. ડોક્ટરોની બેદરકારીના કારણે ગામની એક ગર્ભવતી મહિલાના (Pregnant women) મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ મામલાએ ત્યારે […]

અમદાવાદમાં વધુ એક વ્યાજખોરનો આતંક: ‘જાનીકાકા નહીં મળે તો હું સવારમાં લોહીની નદી વહાવી દઈશ, તમારા આખા ફેમિલીને મારી નાખીશ’

અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધતા પોલીસે (Ahmedabad Police) કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. આમ છતાં કેટલાક વ્યાજખોરો જાણે કે હજી પણ સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસને લઈને ફરિયાદ દાખલ થઈ છે. સોલામાં રહેતા અરુણાબેન જાની (Arunaben Jani) ગઇકાલે બપોરના સમયે ઘરે હાજર હતા ત્યારે […]

સુરતમાં સૂર્યા મરાઠીના અંગત એવા માથાભારે ફાઇનાસન્સર રાકેશ મારુની જાહેરમાં હત્યા, હત્યારા CCTVમાં કેદ થયા

સુરત શહેર જાણે ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. રાંદેર વિસ્તારમાં સૂર્યા મરાઠીના અંગત માણસ એવા રાકેશ મારુને બુધવારે રાત્રે અજાણ્યા લોકોએ રસ્તા પર જ ચપ્પુના 20થી વધારે ઘા ઝીંકીને પતાવી દીધી હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાંદેર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાના ગેટ ખાતે જ માથાભારે કહેવાતા […]

ઘરમાં ગાડી હોય તોપણ રેશનિંગનાં સસ્તાં અનાજનો લાભ લેનારની હવે ખેર નથી, પુરવઠા વિભાગ હવે RTO પાસેથી કારધારકોની યાદી મગાવશે

ગુજરાતમાં ગરીબોને અપાતું રાશન કાર ધરાવતાં લોકો પણ લેતા હોવાનું સામે આવ્યું છે. સસ્તા અનાજની દુકાન આગળ કારો લઈને લોકો રાશન લેવા જતા હોવાની ફરિયાદ પણ સામે આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કડક વલણ અખત્યાર કર્યું છે. હવે કાર ધરાવતા લોકો રાશનનો લાભ લેવા જશે તો તેમની ખેર નથી. રાજ્યમાં કાર ધરાવનારા લોકો પણ સરકારની […]

આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરી ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે, ભગવાન ધનવંતરિએ સંસારને અમૃત અને બીમારીઓથી બચવા માટે આયુર્વેદનું જ્ઞાન આપ્યું

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે શરદ પૂર્ણિમાએ ચંદ્ર, વાઘ બારસે કામધેનુ ગાય, તેરસના દિવસે ભગવાન ધનવંતરિ, ચૌદશે માતા કાળી અને અમાસના દિવસે લક્ષ્મી માતા સમુદ્રમાંથી ઉત્પન્ન થયાં હતાં. આસો વદ તેરસના દિવસે ભગવાન ધનવંતરિ ઉત્પન્ન થયા હોવાથી ધનતેરસ પર્વ ઊજવવામાં આવે છે. કહેવાય છે કે, સમુદ્ર મંથન સમયે ધનવંતરિએ સંસારને અમૃક આપ્યું હતું. આયુર્વેદથી પરિચય કરાવ્યો હતોઃ- […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1120 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,84,964 થયો

દિવાળીપર્વની ખરીદીને લઈ બજારોમાં ભીડભાડનાં દ્રશ્યો આપણે જોઈએ છીએ. લોકો એ ભૂલી ગયા છે કે, કોરોના (Covid 19) હજુ ગયો નથી. દિવાળી પર્વની ધૂમ ખરીદી અને ભીડભાડને કારણે ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણમાં (Gujarat Corona) વધારો થયો છે. આજે પણ રાજ્યમાં કોરોનાનાં નવા 1120 કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 1038 […]

હળદરથી બનેલા આઇસ ક્યૂબથી તમારી ત્વચા બનશે ગોરી, ચહેરા પર આવી જશે ચમક, આ રીતે કરો ઉપયોગ

ચહેરાને ઠંડક પહોંચાડવી હોય કે સ્કિન પોર્સને ટાઇટ કરવા હોય તો આઇસ ક્યૂબથી ફેસ મસાજ કરવું હમેશા એક સસ્તો ઉપાય રહ્યો છે. કેટલાક લોકો ગુલાબજળ કે કાકડીનો રસ ઉમેરીને આઇસ ક્યૂબ તૈયાર કરે છે. પરંતુ આજે અમે તમને હળદરથી બનેલા આઇસ ક્યૂબ અંગે જણાવીશું. હળદર તમારી ત્વચા માટે કેટલી ફાયદાકારક છે. તો તમે દરેક લોકો […]