6 સાથીનો જીવ બચાવી નવસારીના લેફ્ટનન્ટ કમાન્ડર ફીરદોશ શહીદ થયા હતા, નૌકાદળે ફીરદોશની બહાદુરીને બિરદાવી ત્રણ સ્થળ સાથે તેનુ નામ જોડ્યું
જીવનની ઘટમાળ એક સરખી પસાર થતી નથી, જે જન્મે છે તેનું મરણ નક્કી જ છે. જન્મ અને મરણની વચ્ચે જીવન કેવુ જીવાય છે તેના પર માનવીનું મૂલ્યાંકન નક્કી કરવામાં આવે છે. નવસારી સાથે વર્ષોથી ગાઢ સબંધ ધરાવનાર મોગલ પરિવારનો યુવાન તેજસ્વી, દેશભક્ત લેફ્ટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલનું 36 વર્ષની વયે પોતાના સાથીઓને મધદરિયે બચાવવા જતાં ફીરદોશે […]