લીવરને ક્લિન અને સ્વસ્થ રાખવા માટે આહારમાં કરો આ 7 વસ્તુઓનું સેવન, જાણો અને શેર કરો

લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. શરીરની જમણી બાજુ આવેલું લીવર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત શરીરમાં હાજર રહેલા વિષાક્ત તત્વ અને હાનિકારક કેમિકલ્સને ફિલ્ટર કરીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. સ્વસ્થ રહેવા માટે વ્યક્તિનું લીવર સ્વસ્થ રહેવું જરૂરી છે. શરીરના સંચલાનમાં લીવરનો મહત્વનો ફાળો છે. લીવરને સ્વસ્થ રાખવા માટે […]

શિયાળામાં અચૂક ખાઓ આ 5 વસ્તુઓ, ગંભીર રોગો રહેશે દૂર અને મળશે આવા જબરદસ્ત ફાયદા

શિયાળો આવે એટલે દરેકના ઘરમાં હેલ્ધી વસ્તુઓ ખાવાનું શરૂ થઈ જાય છે. ડ્રાયફ્રૂટ્સ, અલગ-અલગ વસાણાં આ સિઝનમાં ખાઈને આખું વર્ષ સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ મળે છે. શિયાળા દરમિયાન વધુ ભૂખ લાગે ત્યારે એવું ખાવું જે શરીર અને સ્વાસ્થ્યને વધુ હેલ્ધી બનાવે. શિયાળા દરમિયાન શરીરને ગરમ રાખવા વધુ એનર્જી (કેલેરી)ની જરૂર પડે છે માટે જ વારંવાર […]

રાજકોટમાં કોરોનામાં ટ્યૂશન ક્લાસ બંધ થતાં શિક્ષકે લોનના હપતા ભરવા માટે શરૂ કરી પાણીપૂરીની લારી

કોરોનાકાળ બની એવો ત્રાટક્યો છે કે ભલભલા ધંધાને કોરોનાની આભડછેટ લાગી ગઈ છે. અનેક ધંધાર્થીઓ સેહશરમ મૂકી મૂળ ધંધો સંકેલી કોઈપણ ધંધો કરી આત્મનિર્ભર બની રહ્યા છે. રાજકોટના એક ટ્યૂશન-સંચાલકની વાત કરીએ તો ક્લાસિસમાં આવક ન થતાં દોઢ લાખની લોનના હપતા માટે તેમણે પાણીપૂરીની લારી શરૂ કરી છે. એટલું જ નહીં, સાથી ગરીબ વિદ્યાર્થીને પણ […]

ભાવનગરમાં પોલીસમેનની અનોખી સેવા: નોધારા વૃદ્ધોના આધાર બનીને સગવડતા અને મનોરંજનના સાધનો સાથેનું મધર હાઉસ ઉભુ કર્યું

પોલીસનું નામ પડે એટલે દરેકનાં મનમાં પોલીસની કંઇક જુદી જ છાપ માનસપટ પર ઉભી થયેલી છે.પરંતુ પોલીસમાં પણ માનવતા હોય છે. અને કેટલાક પોલીસમેનો એવા પણ હોય છે જે ફરજ સાથે સેવાકાર્ય પણ કરી રહયા છે. અને આવા સેવા કાર્યને પણ તેઓ ફરજની જેમ પોતાની નેતીક જવાબદારી સમજી નીભાવી રહયા છે.આવા જ એક પોલીસ હેડ […]

રાજકોટમાં દોઢ વર્ષના બાળકને ઓડી કારે કચડતાં મોત, ચાલક ચાલુ કારે મોબાઇલમાં વાત કરતાં નાસી ગયો, માતા બાળકને ગોદમાં લઈ કાર પાછળ દોડી, ઘટના CCTVમાં કેદ

રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક શેરી નં.9 પાસે સોમવારે બપોર પછી દોઢ વર્ષના બાળકને ઓડી કારચાલકે કચડી નાખતાં તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. માતા બાળકને ગોદમાં લઇ કાર પાછળ દોડી, પરંતુ ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બાળકનાં માતા-પિતાએ અજાણ્યા કારચાલક […]

મોરબીમાં પોલીસકર્મીની બર્થ ડે પાર્ટીમાં નિયમો નેવે મુકીને મોરબીના ધારાસભ્ય અને અધિક કલેકટર સહિતના મહાનુભાવો ગરબે રમ્યા

હાલમાં કોરોનાની મહામારીમાં લોકોમાં દહેશતનો માહોલ છે. જેમાં સરકાર દ્વારા ફરજિયાત માસ્ક, સેનિટાઇઝરનો નિયમિત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ફરજિયાત પાલન સહિત કોવિડ-19ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકારના પોલીસકર્મી દેવેન રબારીના જન્મદિવસ નીમીતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આ ઉજવણીમાં તમામ લોકો ગરબે રમ્યા હતા. જેમાં કોઈ પણ જાતની મંજૂરી વિના […]

દહેગામમાં નણંદના કડવા વેણથી મનમાં લાગી આવતાં સગી માતાએ બે માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી, ગલ્લાધારકે ક્રૂર જનેતાનો ભાંડો ફોડ્યો

દુનિયામાં બાળક માટે માતાનો ખોળો અને માતાનો સાથ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ દહેગામમાં નણંદના એક વેણથી મનમાં લાગી આવતાં સગી માતાએ 4 વર્ષની અને 6 માસની 2 માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. આ અંગે પતિએ પુત્રીને કેનાલમાં ફેંકી દેનાર પત્ની વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી માતાની ધરપકડ કરી […]

કુળદેવીના દર્શન માટે દીકરીને લેવા નીકળેલા માતા, પિતા અને કાકાનું કાર અકસ્માતમાં મોત, પરિવારમાં માતમ છવાયો

મોરબીના સોમનાથ સોસાયટીમાં રહેતા મહેશ્વરી પરિવારના ત્રણ સભ્ય કારમાં તેમની કુળદેવીનાં દર્શન માટે જતા હતા. તેઓ 20 દિવસ પહેલાં જ રાજસ્થાનમાં પરણાવેલી દીકરીને પણ સાથે લેવાના હતા. જોકે તેઓ દીકરી સુધી પહોંચે એ પહેલાં જાણે રસ્તા પર કાળ તેમની વાટ જોઈને ઊભો હોય એમ સોમવારે વહેલી સવારે સામખિયારી રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતમાં પતિ, પત્ની […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 804 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,43,459 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 810થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 804 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 804 Corona Positive […]

શિયાળામાં 1 ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી આ વસ્તુ મિક્સ કરીને પીવો, મગજથી લઈને યૂરિન અને પેટના રોગો થશે દૂર, જાણો અને શેર કરો

લગભગ બધાંના ઘરમાં તજનો એક મસાલા રૂપે ઉપયોગ કરવામાં આવે છે. મેંગનીઝ, કેલ્શિયમ અને ફાયબરથી ભરપૂર તજ ખૂબ જ ફાયદાકારક છે. તજમાં એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ પ્રોપર્ટી રહેલી છે. એમાં પણ શિયાળામાં તો ખાસ રોજ તજનો પ્રયોગ કરવો જોઈએ. રોજ ડાયટમાં તજને સામેલ કરવાથી ઘણાં બધાં લાભ મળી શકે છે. જેના માટે તમે રોજ 1 […]