ગુજરાતમાં કોરોના બેફામ, આજે નવા કેસોનો આંક 6000ને પાર, એક દિવસમાં 55 લોકોનાં મોત, 2854 દર્દીઓ થયાં સાજા

ગુજરાત હાઈકોર્ટે આજે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં એમ કહ્યું હતું કે લોકોને લાગે છે કે ગુજરાત હવે ભગવાન ભરોસે છે. તેવામાં આજના આંકડા પણ એ જ પ્રકારની સ્થિતિ જણાવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6021 કેસ નોંધાયા છે. જ્યારે 55 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 2854 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં કોરોના કેસોનો […]

ઉનાળામાં ગરમીના કારણે તમને પણ પગમાં થાય છે પરસેવો તો કરો આ કામ, જાણો અને શેર કરો

ગરમીમાં શરીર પર પરસેવો થવો સામાન્ય વાત છે પરંતુ ઘણા લોકોને પગમાં વધારે પરસેવો થાય છે. વધારે પરસેવો થવો પણ એક પ્રકારની બીમારી હોય છે. જેનાથી સંક્રમણ પણ થઇ શકે છે. સાથે તેના કારણે પગમાં દુર્ગંધ આવવા લાગે છે. જેના કારણે તમારે અન્ય લોકોની સામે શરમ અનુભવવી નહીં પડે છે. એવામાં આજે અમે તમને કેટલીક […]

ગાંધીનગરમાં ‘રાધે રાધે’ પરિવાર દ્વારા હોમ ક્વોરેન્ટાઈન માટે ફ્રી ટિફીન સેવા શરૂ, દરરોજ 500 લોકોને બપોર અને સાંજે વિનામૂલ્યે ભોજન પહોંચડવામાં આવે છે

ગાંધીનગરમાં રાધે રાધે પરિવાર દ્વારા સેક્ટર 1થી 30માં હોમ ક્વોરેન્ટાઈન પરિવાર માટે શનિવારથી ફ્રી ટિફીન સેવા શરૂ કરવામાં આવી છે. હાલ કોરોના સંક્રમણ વધતાં અમુક કિસ્સાઓમાં પરિવારના તમામ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે સૌથી વધારે સમસ્યા જમવાની હોય છે. ત્યારે ગાંધીનગરના રાધે રાધે પરિવારે હોમ ક્વોરેન્ટાઈનમાં રહેતા લોકો માટે સેવા શરૂ કરી છે. […]

ગુજરાતમાં સ્મશાનોમાં અગ્નિ સંસ્કાર માટે લાગી લાંબી લાઈનોઃ સુરતમાં ખુલ્લા પ્લોટમાં ચિતાઓ સળગાવાઈ

ગુજરાતમાં કોરોનાનો કેટલો હાહાકાર છે તે સ્મશાનગૃહોની સ્થિતિ જોઈને સમજી શકાય છે. રાજ્યના ચાર મોટા શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો લાગી રહી છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે. સુરતમાં તો સ્મશાનમાં લાંબુ વેઈટિંગ હોવાથી કેટલાક મૃતદેહોને […]

રાજકોટમાં માનવતાને લજવતી કરૂણ ઘટના સામે આવી: કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે દર્દી તડપ્યો, એમ્બ્યુલન્સના ડ્રાઇવરે છાતી પર પમ્પીંગ કર્યુ, અંતે દમ તોડ્યો

રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી ગઇ છે કે એક પણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી. બેડ ન મળવાને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન ચડાવી સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે ગઇકાલે શનિવારે માનવતાને લજવતી એક કરૂણ ઘટના બની ગઇ હતી. વૃદ્ધ દર્દીને કોવિડ કેર સેન્ટરમાં બે કલાક સુધી સારવાર માટે લઇ જવામાં આવ્યા ન હોવાથી […]

માનવતા મરી પરવારી હોવાનો કિસ્સો આવ્યો સામે: ઓલપાડમાં વેન્ટિલેટર ન મળતા મહિલાનું થયું મોત, શબવાહિની પણ ન મળતા લારીમાં પુત્રએ માતાનો મૃતદેહ સ્મશાન પહોંચાડ્યો

સુરત શહેર સાથે જિલ્લામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોવાનો ઘણા કિસ્સા સામે આવ્યા છે. દરમિયાન ઓલપાડનો એક કિસ્સો સામે આવ્યો છે. માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા મોત થયું હતું. જ્યારે ગ્રામ પંચાયતમાંથી પુત્રને શબવાહિની ન આપવામાં આવતા લારીમાં માતાનો મૃતદેહ […]

વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારી: દર્દીઓની મજબૂરીનો લાભ લઇ ડોક્ટર એક ઇન્જેક્શન 7500 રૂપિયામાં વેચતો, મેલ નર્સ 9 હજારમાં વેચતો, બંનેની અટકાયત

કોરોના મહામારી દરમિયાન રેમડિસિવિર ઇન્જેક્શનની અછતનો લાભ લઇને કાળાબજારી થતી હોવાથી વડોદરા પોલીસ એલર્ટ બની છે, ત્યારે પીસીબીએ બાતમીને 7500 રૂપિયામાં રેમડિસિવર ઇન્જેક્શન વેચતા ડોક્ટરને ઝડપી પાડ્યો છે, જ્યારે પીસીબીએ પકડાયેલા ડોકટરની મદદથી 9 હજારની કિંમતમાં રેમડિસીવર ઇન્જેક્શન વેચતા મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં મેલ નર્સને ઝડપી પાડ્યો છે. પોલીસે બંનેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી […]

કોરોના કાળમાં સુરતીએ લંબાવ્યો મદદનો હાથ: સંબંધીના આખા પરિવારને કોરોના થતા કોઇ જમાડવાવાળું ન મળતા ક્વોરન્ટીન પરિવાર માટે યુવકે શરૂ કરી ફ્રી ટિફિન સેવા

“અમારા પરિવારના ચાર સભ્યો કોરોના વાઇરસની ચપેટમાં આવતા રસોઈ બનાવવી તો દૂરની વાત ટિફિન પણ આપવા કોઈ તૈયાર ના હતું. આવી હાલાકી જોયા બાદ શહેરીજનોનો વિચાર આવ્યો હતો આમ, આવી સ્થિતિ ના જોવાતા અમે શહેરમાં કોઈ આખું પરિવાર હોમ કોરોન્ટાઇન હોય તો તેમને સાત દિવસનું બપોરનું ભોજન વિનામૂલ્યે ઘર સુધી પહોંચાડીયે છીએ. આ સેવા અમે […]

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 5469 કેસો નોંધાયા, મોતનો આંકડો પણ વધ્યો, આ શહેરોમાં નવા કેસોનો ઉછાળો

ગુજરાતમાં કોરોના વધારે ઘાતક અને જીવલેણ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસો વધતાંની સાથે જ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 5469 કેસો નોંધાયા છે. જ્યારે 54 દર્દીઓનાં મોત થતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આજે 2976 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થયા છે. અને આજે 2.20 લાખથી વધુ લોકોનું રસીકરણ […]

કપૂરના તેલના છે અગણિત ફાયદા, આવી સમસ્યામાં કરો ઉપયોગ, સમસ્યામાં મળશે રાહત, જાણો અને શેર કરો

કપૂર મોટા ભાગના ઘરમાં ઉપલબ્ધ હોય છે. મોટાભાગે કપૂરનો ઉપયોગ પૂજા અથવા તો નેગેટિવ એનર્જીને બહાર કાઢવા માટે થાય છે. કપૂરના તેલના પણ અનેક ફાયદા છે. આજે આપણે કપૂરના તેલના ફાયદા અંગે ચર્ચા કરીશું. માર્કેટમાં કપૂરનું તેલ તૈયાર મળે છે. જોકે, તેને ઘરે પણ બનાવી શકાય છે. ચહેરો ખીલી ઉઠશે કપૂરના તેલમાં ગુલાબ જળ અને […]