વેપારી સમુદ્ર માર્ગે જુદા જુદા દેશોમાં જતો અને માલ વેચતો હતો, તેનો નવો સાથી દરિયાઈ યાત્રા પર જવાથી ડરતો હતો, તેણે જહાજ ચલાવતા વ્યક્તિને પુછ્યું કે તારા ઘરમાં સમુદ્રના કારણે તારા પિતા, દાદા અને પરદાદા મૃત્યુ પામ્યા છે તો તુ કેમ ફરીથી આ કામ કરી રહ્યો છે અને કેમ મુસાફરી પર જઈ રહ્યો છો? જાણો તેણે શું કર્યું..

પ્રચલિત કથાના અનુસાર, પ્રાચીન સમયમાં એક વેપારી સમુદ્રના રસ્તેથી બીજા દેશોમાં જઈને વેપાર કરતો હતો. વેપારી જહાજથી મુસાફરી કરતો હતો. તેનો સારો વેપાર જોઈને વેપારીનો એક નવો ભાગીદાર બની ગયો. ભાગીદારે પણ વેપારની સાથે પૈસાનું રોકાણ કર્યું. જ્યારે દરિયાઇ સફર પર જવાનો સમય આવ્યો ત્યારે નવો ભાગીદાર ડરી ગયો. તે વિચારી રહ્યો હતો કે જો […]

કારમાં મુસાફરી દરમિયાન બાળકને ઉલ્ટી થઈ જાય છે? તો અજમાવો આદુનો આ ઘરેલું ઉપચાર, અચૂક રાહત આપશે..

બાળકોને હરવું-ફરવું અને ટ્રાવેલિંગ કરવું ખૂબ પસંદ હોય છે. લાંબા ટૂર પર તો લગભગ દરેક કોઈ કારથી જ જાય છે. બાળકોને કારથી ટ્રિપ પર જવાનું પસંદ હોય છે પરંતુ કેટલાક બાળકોને કારમાં ઉલ્ટી થાય છે. કારમાં ઉલ્ટી થવી તેને મોશન સિકનેસ કહેવાય છે. આ તકલીફ મોટાની સાથે-સાથે બાળકોને પણ થાય છે. જો તમારા બાળકને પણ […]

પંચર કરતા પિતાનો પુત્ર ઢાબા પર રુ. 150ની નોકરી કરતો હતો આજે છે 1.5 કરોડની કારનો માલિક, જાણો તેની સફળતાની કહાની..

કહેવાય છે કે ભાગ્ય ઉંટ જેવું છે તેને જોઈને કોઈ અંદાજો ન કરી શકે કે તે કઈ તરફ વળીને બેસશે. આજે જે લોકો બીજાની દુકાનોમાં, કંપનીમાં અને મકાનમાં થોડા રુપિયા માટે જાત ઘસી રહ્યા છે તે કાલે દરેક પ્રકારે પોતાનિ હેસિયતથી અનેક ગણા મોટા બની જઈ શકે છે. આમ તો સમયની ગાડીને કોઈ સ્ટેરિંગ નથી […]

રાજકોટમાં પિતરાઈ ભાઈએ ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવ્યા, 12માં ધોરણમાં ભણતી બહેનને ગર્ભવતી બનાવી

રાજકોટ શહેરમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને અચાનક ચક્કર આવતાં તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબ દ્વારા ચેક કરાતાં તે પાંચ માસની સગર્ભા હોવાનું જણાતાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ અંગે સગીરાની માતાએ પૂછપરછ કરતાં તેના પિતરાઈ ભાઈ દ્વારા જ તેના પર […]

પતિના મિત્રએ તેની જ પત્ની પર નજર બગાડી, ‘તું બહું ગમે છે મારી સાથે લગ્ન કરી લે તારા પતિનું બધું દેવું ભરી દઈશ’

અમદાવાદઃ કહેવાય છે કે લોહીના સંબંધો જેવો જ બીજી કોઈ ગાઢ અને પવિત્ર સંબંધ છે તો તે મિત્રતાનો છે. જોકે અમદાવાદમાં બનેલી એક ઘટનાએ આ મિત્રતાના સંબંધને લાંછન લગાડ્યું છે. શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિના નાનપણના મિત્ર સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. આ મહિલાનો પતિ ચાંગોદર ગયો હતો ત્યારે તેના પતિનો મિત્ર […]

અમદાવાદમાં અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીની માતાએ હત્યા કરી, આખી રાત લાશને બાથરૂમમાં રાખી સવારે ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં ફેંકી

લગભગ 4 મહિના પહેલા પ્લાસ્કિટની થેલીમાં મૃત હાલતમાં મળેલી નવજાત બાળકીની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અનૈતિક સંબંધોથી ગર્ભવતી બન્યા બાદ બાળકીને જન્મ આપી માતાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને કોચરબ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં પ્લાસ્ટિકની થેલીમાં ફેંકી દીધી હતી. સમગ્ર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નિષ્ઠુર […]

ભાજપના ગઢમાં ફરી ગાબડું: અડાજણ-રાંદેરમાંથી 400 કરતાં વધુ કાર્યકર્તાઓ ‘આપ’માં જોડાયા, સુરતમાં દોઢ મહિનામાં 1000એ આપનો ખેસ ધારણ કર્યો

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા ભાજપમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ નબળી પૂરવાર થઈ રહી છે. અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો […]

અમદાવાદના ગોલ્ડમેન કુંજલ પટેલે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, બે દિવસ પહેલા જ પત્નીને પિયર મુકી આવ્યો હતો

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં વાહન સિઝિંગ(વાહન જપ્તી)ના વ્યવસાય સાથે સંકળાયેલા અને ગોલ્ડમેન તરીકે ઓળખાતા કુંજલ પટેલ નામના વ્યક્તિએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક કુંજલ પટેલે વિધાનસભા ચૂંટણી 2017માં ઉમેદવારી પણ નોંધાવી હતી. આ મામલે માધવપુરા પીઆઇ આર. ટી ઉદાવતે જણાવ્યું હતું કે, આ આત્મહત્યા પાછળ પરિવારમાં થયેલો ઝઘડો કારણભૂત છે. બે દિવસ પહેલા […]

જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને ભીમસેની એકાદશી શા માટે કહેવામાં આવે છે? વેદવ્યાસે જણાવ્યું હતું નિર્જળા એકાદશીનું મહત્ત્વ

આજે નિર્જળા એકાદશી છે. વર્ષભરની બધી જ એકાદશીઓથી વધારે મહત્ત્વ જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીનું છે. જેને નિર્જળા, પાંડવ અને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે, આ એક દિવસના વ્રતથી વર્ષભરની બધી જ એકાદશીઓ સમાન પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 185 કેસો નોંધાયા, 4 લોકોના કોરોનાથી મોત, 651 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.04 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 200થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 185 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 4 […]