વેપારી સમુદ્ર માર્ગે જુદા જુદા દેશોમાં જતો અને માલ વેચતો હતો, તેનો નવો સાથી દરિયાઈ યાત્રા પર જવાથી ડરતો હતો, તેણે જહાજ ચલાવતા વ્યક્તિને પુછ્યું કે તારા ઘરમાં સમુદ્રના કારણે તારા પિતા, દાદા અને પરદાદા મૃત્યુ પામ્યા છે તો તુ કેમ ફરીથી આ કામ કરી રહ્યો છે અને કેમ મુસાફરી પર જઈ રહ્યો છો? જાણો તેણે શું કર્યું..
પ્રચલિત કથાના અનુસાર, પ્રાચીન સમયમાં એક વેપારી સમુદ્રના રસ્તેથી બીજા દેશોમાં જઈને વેપાર કરતો હતો. વેપારી જહાજથી મુસાફરી કરતો હતો. તેનો સારો વેપાર જોઈને વેપારીનો એક નવો ભાગીદાર બની ગયો. ભાગીદારે પણ વેપારની સાથે પૈસાનું રોકાણ કર્યું. જ્યારે દરિયાઇ સફર પર જવાનો સમય આવ્યો ત્યારે નવો ભાગીદાર ડરી ગયો. તે વિચારી રહ્યો હતો કે જો […]