પંચર કરતા પિતાનો પુત્ર ઢાબા પર રુ. 150ની નોકરી કરતો હતો આજે છે 1.5 કરોડની કારનો માલિક, જાણો તેની…

કહેવાય છે કે ભાગ્ય ઉંટ જેવું છે તેને જોઈને કોઈ અંદાજો ન કરી શકે કે તે કઈ તરફ વળીને બેસશે. આજે જે લોકો બીજાની દુકાનોમાં, કંપનીમાં અને મકાનમાં થોડા રુપિયા માટે જાત ઘસી રહ્યા છે તે કાલે દરેક પ્રકારે પોતાનિ હેસિયતથી અનેક ગણા મોટા બની જઈ શકે છે.…
Read More...

રાજકોટમાં પિતરાઈ ભાઈએ ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવ્યા, 12માં ધોરણમાં ભણતી બહેનને ગર્ભવતી બનાવી

રાજકોટ શહેરમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને અચાનક ચક્કર આવતાં તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબ દ્વારા ચેક કરાતાં તે પાંચ માસની સગર્ભા હોવાનું જણાતાં સારવાર…
Read More...

પતિના મિત્રએ તેની જ પત્ની પર નજર બગાડી, ‘તું બહું ગમે છે મારી સાથે લગ્ન કરી લે તારા પતિનું…

અમદાવાદઃ કહેવાય છે કે લોહીના સંબંધો જેવો જ બીજી કોઈ ગાઢ અને પવિત્ર સંબંધ છે તો તે મિત્રતાનો છે. જોકે અમદાવાદમાં બનેલી એક ઘટનાએ આ મિત્રતાના સંબંધને લાંછન લગાડ્યું છે. શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિના નાનપણના મિત્ર સામે…
Read More...

અમદાવાદમાં અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીની માતાએ હત્યા કરી, આખી રાત લાશને બાથરૂમમાં રાખી સવારે ડોર…

લગભગ 4 મહિના પહેલા પ્લાસ્કિટની થેલીમાં મૃત હાલતમાં મળેલી નવજાત બાળકીની હત્યાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ અનૈતિક સંબંધોથી ગર્ભવતી બન્યા બાદ બાળકીને જન્મ આપી માતાએ બાળકીનું ગળું દબાવી હત્યા કરી હતી અને ત્યારબાદ લાશને કોચરબ…
Read More...

ભાજપના ગઢમાં ફરી ગાબડું: અડાજણ-રાંદેરમાંથી 400 કરતાં વધુ કાર્યકર્તાઓ ‘આપ’માં જોડાયા,…

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા તારવાડી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા અને કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા ભાજપમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની પકડ…
Read More...

અમદાવાદના ગોલ્ડમેન કુંજલ પટેલે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, બે દિવસ પહેલા જ પત્નીને પિયર મુકી આવ્યો હતો

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં વાહન સિઝિંગ(વાહન જપ્તી)ના વ્યવસાય સાથે સંકળાયેલા અને ગોલ્ડમેન તરીકે ઓળખાતા કુંજલ પટેલ નામના વ્યક્તિએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક કુંજલ પટેલે વિધાનસભા ચૂંટણી 2017માં ઉમેદવારી પણ નોંધાવી હતી. આ…
Read More...

જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીને ભીમસેની એકાદશી શા માટે કહેવામાં આવે છે? વેદવ્યાસે જણાવ્યું હતું…

આજે નિર્જળા એકાદશી છે. વર્ષભરની બધી જ એકાદશીઓથી વધારે મહત્ત્વ જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશીનું છે. જેને નિર્જળા, પાંડવ અને ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે, આ એક દિવસના વ્રતથી…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 185 કેસો નોંધાયા, 4 લોકોના કોરોનાથી મોત, 651…

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.04 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે કોરોનાના 200થી પણ ઓછા કેસ નોંધાયા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 185…
Read More...

લીંબૂનો રસ કાઢીને છાલ ફેંકી દેતા હોવ તો એકવાર વાંચી લેજો એના ફાયદા, દાંતની બિમારીઓમાં આપે છે રક્ષણ.

ઉનાળામાં લીંબુનો વપરાશ વધી જાય છે. લીંબુ શરબતમાં કે પછી ખાદ્ય પદાર્થોમાં નાંખવામાં આવે છે. દ્રાક્ષ અને નારંગીની જેમ લીંબુ સાઇટ્રિક ફળ છે. સામાન્ય રીતે તો આપણે લીંબુના પલ્પ અને જ્યૂસનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને લીંબુની છાલ આપણે ફેંકી દઈએ છીએ.…
Read More...

સુરત ચોમાસામાં ચેતવા જેવી ઘટના સામે આવી! ચાના વેપારીનો હાથ થાંભલાને અડકી જતા કરૂણ મોત, કરન્ટના કારણે…

અડાજણના વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઝાંપાબજારમાં આદર્શ ચા સેન્ટરના (Tea Vendor) નામે રેસ્ટોરન્ટ ચલાવતા કેયુર પટેલનું (Keyur Patel) કરંટ લાગતા (Electric Shock) મોત નીપજ્યું હતું. ગુરૂવારે મિત્રોને મળવા માટે ગયા હતા. દરમિયાન…
Read More...