લીંબૂનો રસ કાઢીને છાલ ફેંકી દેતા હોવ તો એકવાર વાંચી લેજો એના ફાયદા, દાંતની બિમારીઓમાં આપે છે રક્ષણ.

ઉનાળામાં લીંબુનો વપરાશ વધી જાય છે. લીંબુ શરબતમાં કે પછી ખાદ્ય પદાર્થોમાં નાંખવામાં આવે છે. દ્રાક્ષ અને નારંગીની જેમ લીંબુ સાઇટ્રિક ફળ છે. સામાન્ય રીતે તો આપણે લીંબુના પલ્પ અને જ્યૂસનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને લીંબુની છાલ આપણે ફેંકી દઈએ છીએ. લીંબુની છાલના પણ ઘણા ફાયદાઓ છે. લીંબુમાં બાયોએક્ટિવ કોમ્પોનેન્ટ્સનું વિપુલ પ્રમાણ જોવા મળે […]

સુરત ચોમાસામાં ચેતવા જેવી ઘટના સામે આવી! ચાના વેપારીનો હાથ થાંભલાને અડકી જતા કરૂણ મોત, કરન્ટના કારણે જીવ ગયો

અડાજણના વેસ્ટર્ન વિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઝાંપાબજારમાં આદર્શ ચા સેન્ટરના (Tea Vendor) નામે રેસ્ટોરન્ટ ચલાવતા કેયુર પટેલનું (Keyur Patel) કરંટ લાગતા (Electric Shock) મોત નીપજ્યું હતું. ગુરૂવારે મિત્રોને મળવા માટે ગયા હતા. દરમિયાન ઈલેક્ટ્રિક, થાંભલા સાથે તેમનો હાથ અડી જતાં હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, કેયુરભાઇને વધુ સારવાર મળે તે પહેલા જ […]

એક વ્યક્તિ હંમેશાં અશાંત રહેતો હતો, તેણે ભગવાનને કહ્યું કે કોઇ એવી રીત જણાવો જેનાથી મારા જીવનમાં શાંતિ આવી જાય, ભગવાને 2 થેલા પ્રકટ કર્યાં અને તે વ્યક્તિને બંને થેલા આપીને કહ્યું કે એક થેલો પીઠ પર લટકાવવો અને બીજો થેલો આગળ લટકાવવો, જાણો પછી શું થયું..

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ પોતાના પાડોસીઓના સુખને જોઇને ઇર્ષ્યા કરતો રહેતો હતો. તે આસપાસના બધા લોકોની નિંદા કરતો હતો. અન્યની નિંદા કરવાની આદતના કારણે હંમેશાં તે અશાંત રહેતો હતો. આ આદતના કારણે ગામના લોકો પણ તેની સાથે વાત કરતાં નહીં. એક દિવસ તે ગામના મંદિરમાં પહોંચ્યો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો. તે ભગવાનને સતત કહેતો […]

રોડ કિનારે જમરુખ વેચી રહેલા વૃદ્ધાનો ફોટો શેર કરી IPSએ લખ્યું- ભાવ તાલ કર્યા વગર માત્ર દિલના ભાવથી લઈ લેજો

દેશમાં કોરોના વાયરસનો કેર ચાલી રહ્યો છે. રાજ્યામાં ઘણા દિવસના સખત પ્રતિબંધો બાદ હવે અર્થવ્યવસ્થાને ખોલવામાં આવી રહી છે, તો લોકો પોતાનું પેટ પાળવા માટે રોજગાર તરફ ફરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટમાં એક વૃદ્ધ મહિલા રોડ કિનારે જમરૂખ વેચતી નજરે […]

અમરેલી જિલ્લાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા, બંને વૃદ્ધની લાશ ઘરની ઓસરીના ખાટલામાં લોહીથી લથપથ હાલતમાં મળી આવી

અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરાઇ હતી. તીક્ષ્ણ હથિયારના ઘા મારી વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક દીવસ વિતવા છતાં વૃદ્ધ દંપતી ઘરની બહાર ન આવતા સ્થાનિકોને વૃદ્ધ દંપતીની હત્યાની જાણ થઇ હતી. અમરેલી જિલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

આ છે ગુજરાતની આત્મનિર્ભર નારી: રાજકોટમાં પતિના વિચારને પત્નીએ સાકાર કર્યો, કારમાં સોલર પેનલ લગાવીને ઝેરોક્સના કામથી શરૂ કરી કમાણી

કોઈ મહિલા પોતાનો તથા પરિવારનો ઉદ્ધાર જાતે કરવાનો નિશ્ચય કરે એ પછી તેને કોઈ રોકી શકતું નથી. 21મી સદીની મહિલા તો ઘર ચલાવવા માટે હવે પુરુષ પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવા લાગી છે. ત્યારે આજે વાત કરવી છે રાજકોટની આત્મનિર્ભર મહિલા અવનિબેન સદાવ્રતીની, જેમણે પરિવારને આર્થિક સધ્ધરતા પૂરી પાડવા કારમાં સોલર પેનલ લગાડી ઓફિસ […]

સુરતમાં મેયરના વોર્ડમાં જ ભાજપ વિરોધી બેનર લાગ્યા-‘ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માગવા ન આવતા’

ભાજપવિરોધી સૂર સમગ્ર સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. સત્તાધીશો તેમજ અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે, એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે લોકોના પ્રશ્નોના નિકાલમાં કંઈપણ ન હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે. વિશેષ કરીને જ્યારે શહેરના મેયરના અડાજણ વોર્ડમાં જ લોકો વિકાસનાં કામોથી વંચિત રહી […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 228 કેસો નોંધાયા, 5 લોકોના કોરોનાથી મોત, 874 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.98 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 300થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 228 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ […]

32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો ઢોંગી બાબા, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી

ફિલ્મ કિસ કિસકો પ્યાર કરુંની (kis kis ko pyar karu) કહાની તમને યાદ હશે. ફિલ્મના નાયકે કોઈના કોઈ મજબૂરીથી ચાર લગ્ન (four marriage) કર્યા હતા. પરંતુ આ તો ફિલ્મની વાત થઈ પરંતુ કાનપુરમાં પોલીસે (kanpur police) એક એવા બાબાની (baba arrested) ધરપકડ કરી છે જેણે ફિલ્મની કહાનીથી (filmy story) પણ બે પગલાં આગળ નીકળી ગયો […]

શું તમારું બાળક ઊંધું થઈને સુઈ જાય છે? તો ના કરતાં ચિંતા, બાળકને ઊંધું કરીને સુવડાવવાના છે ઘણા બધા ફાયદા, જાણો અને શેર કરો

નવજાત બાળક પોતાનો વધારે પડતો સમય ઘોડિયામાં અથવા પલંગ પર સુઈને પસાર કરે છે, અથવા તો કોઈના ખોળામાં સુઈને બસ છત જોતું રહે છે. પરંતુ બાળક થોડું મોટું થાય તો જાતે જ ઊંધુ થઈ જતું હોય છે અથવા તો ઘણીવાર માતા તેને જાણીજોઈને ઊંધું કરીને સુવડાવતી હોય છે. જે લોકો બાળકને હંમેશા સીધું સુવાડી રાખે […]