90 વર્ષના અંધ વૃદ્ધાની વહારે આવ્યા ખજૂરભાઈ, રાજીમાનું ઘર બનાવી આજીવન જમાડવાનું વચન આપ્યું
નીતિન જાનીને એટલે કે ખજૂરને ગુજરાતના સોનુ સૂદનું બિરુદ મળ્યું છે. નીતિન જાની એક યુટ્યુબર છે અને તે તાઉતે વાવઝોડામાં જે લોકોના ઘરને નુકસાન થયું હતું તે લોકોના ઘર બનાવી આપીને લોકોને આશરો આપી રહ્યો છે. નીતિન જાનીનાં કામથી લોકો પણ તેની ખૂબ જ સરાહના કરી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]