ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતો સૌરાષ્ટ્રનો જવાન શહીદ, આખું ગામ હિબકે ચઢ્યું, બહેને ભીની આંખે કર્યા ભાઇના અંતિમ સંસ્કાર

ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સુરેન્દ્રનગરના લીલાપુર ગામનો 24 વર્ષીય જવાન શહીદ થતા તેના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામા આવી હતી. મૃતક જવાનના બહેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. શહીદની અંતિમયાત્રા સમયે લીલાપુર ગામ આખું હિબકે ચડ્યું હતું. ‘શહીદ જવાન તુમ અમર રહો’ના નારા સાથે અંતિમ વિદાય આપવામા આવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે મુનક્કા, આયુર્વેદમાં મુનક્કાનું ખૂબ જ મહત્વ રહેલું છે, ડાયટમાં કરો શામેલ

મુનક્કાને કિશમિશની જેમ બનાવવામાં આવે છે. બંને વચે થોડા તફાવત છે. મુનક્કાને સુકી દ્રાક્ષથી પણ લોકો ઓળખે છે. આયુર્વેદમાં મુનક્કાનું ખૂબ જ મહત્વ રહેલું છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આની તાસીર ઠંડી હોય છે અને ગળ્યા ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મહિલાઓ માટે મુનક્કા લાભદાયક નીવડે છે. તેમાંમાં કૈટેચિન […]

ઘરમાં કૂવો ખોદી રહ્યો હતો શખ્સ, કૂવામાંથી મળ્યો અબજો રૂપિયાની કિંમતનો નીલમનો પથ્થર, થઈ ગયો માલામાલ

કહેવાય છે કે કોઈનું નસીબ ક્યારે ચમકે એ કોઈ જાણતુ નથી. આવુ જ કંઈક શ્રીલંકાના એક શખ્સ સાથે થયું. તે તેના ઘરમાં કૂવો ખોદી રહ્યો હતો ત્યારે તેને વિશ્વનો સૌથી મોટો નીલમનો પથ્થ મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ નીલમના પથ્થરની કિંમત 10 કરોડ ડૉલસર એટલે કે 7 અબજ 43 કરોડ 75 લાખ 15 હજાર આંકવામાં આવી […]

પ્રેમ લગ્નથી નારાજ પિતાએ પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી લાશને નહેરમાં ફેંકી દીધી

હરિયાણાના (haryana news) સોનીપતમાં એક હત્યાનો હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પિતા પોતાની પુત્રીના પ્રેમ લગ્નથી (Daughter love marriage) એટલો બધો નારાજ હતો કે તેણે પોતાની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી (father killed daughter) હતી. અને હત્યા બાદ લાશને મેરઠ પાસે નહેરમાં ફેંકી દીધી હતી. ભારે મહેનત બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ […]

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: મહેસાણાના છેટાસણા ગામમાં મોબાઇલ ફાટતા કિશોરીનું મોત, ફોનને ચાર્જિંગમાં રાખી કરતી હતી વાત

મોબાઈલ (Mobile) ફોન આજકાલ જરૂરિયાત બની ગઈ છે. એક સમય હતો કે માતાપિતા નાના બાળકોને મોબાઇલ આપતા ન હતા, પરંતુ હવે અભ્યાસ (Online education) સહિતની પ્રવૃત્તિએ મોબાઇલ પર જ થતી હોવાથી બાળકોને મોબાઇલ આપ્યે છૂટકો નથી. મોબાઇલ ફોન ચાર્જિંગમાં હોય ત્યારે તેમાં બ્લાસ્ટ થયો હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ખિસ્સામાં મોબાઇલ ફાટ્યો હોય તેવા […]

લ્યો..બોલો.. રેલવે પાર્સલમાંથી 60 લાખના વાળની ચોરી: એક કિલોની કિંમત રૂ. 5 હજાર, વેપારી બોલ્યા- વર્ષોની મહેનત પાણીમાં; માર્કેટમાં ગુજરાતીઓના વાળની ડિમાન્ડ સૌથી વધુ

ઈન્દોરમાં વાળની ચોરી થઈ હોવાની અનોખી ઘટના સામે આવી છે. ઈન્દોરથી હાવડા જતી ટ્રેનમાંથી 10 ક્વિન્ટલથી વધુના વાળની ચોરી થઈ છે. ચોરી થયેલા વાળની કિંમત આશરે રૂ.60 લાખથી પણ વધુ હતી. જોકે આ કેસ અંતર્ગત કોઈ ફરિયાદ કે FIR નોંધવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્રના ફેરિયાઓ FIR નોંધાવવા માટે RPFના ધક્કા ખાઈ રહ્યા છે. ફેરિયાઓ એક […]

હિંદુ યુવતીએ જે પાડોશી યુવકને રાખડી બાંધી ભાઈ બનાવ્યો હતો તેણે જ બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવી કર્યા નિકાહ

ઇસ્લામાબાદઃ મુસ્લિમ બહુમતી ધરાવતાં પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓનું બળજબરીથી ધર્મપરિવર્તન અને લગ્ન કરાવી દેવાની અન્ય એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના સિંધ પ્રાંતમાં રહેતી રીના મેધવારે પાડોશમાં રહેતાં યુવકને રાખડી બાંધી ‘ભાઇ’ બનાવ્યો હતો. જે પછી કટ્ટરપંથી ‘ભાઇ’ની નિયત બગડી અને તેણે ધર્મની બહેનનું અપહરણ કરી તેનું ધર્મપરિવર્તન કરાવી તેની સાથે નિકાહ કરી લીધા. હાલમાં […]

કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે આભ ફાટયું, ભયંકર વિડીયો આવ્યો સામે, સદનસીબે કોઈ હાજર ના હોવાથી મોટી દુર્ઘટના ટળી

જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદના પગલે અમરનાથ ગુફા પાસે અચાનક આભ ફાટતા સિંધુ નદીના જળસ્તરમાં વધારો થયો છે. એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જો કે, પહેલેથી જ એસડીઆરએફની બે ટીમ ત્યાં હાજર છે. અમરનાથ યાત્રા આ વર્ષે સ્થગિત છે અને જે જગ્યાએ આ દુર્ઘટના સર્જાઈ ત્યાં સદનસીબે કોઈ હાજર નહોતુ. આ પહેલાં કિશ્તવાડ જીલ્લામાં આભ ફાટતા […]

રાજકોટની કરૂણ ઘટનાઃ જેતપુરમાં પાટા પર રમતાં બે બાળકોનાં ટ્રેનની અડફેટે કમકમાટીભર્યાં મોત

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ટ્રેનની એડફટે બે બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંને બાળકો રમતા સમયે જેતપુરથી પસાર થઈ રહેલી ત્રિવેન્દ્રપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા હતા. જેથી કચડાઈ જવાને કારણે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં મોટી સંખ્યામા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક […]

ગુજરાતના 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યુંમાં 1 કલાકનો ઘટાડો, લગ્નમાં 400 લોકો સામેલ થઈ શકશે, રાતના 11થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે આજે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત […]