દૂરદર્શને રામાયણના પ્રત્યેક એપિસોડ માટે આટલી ઓફર કરી હતી, પરંતુ રામાનંદ સાગરના પુત્રવધુ નિશાબહેને નિ:શુલ્ક દર્શાવવાની ઈચ્છા દર્શાવી
કોરોનાને કારણે ભારત દેશ આખો 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે લોકોના મનોબળમાં વધારો થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચરોતરના ઉત્તરસંડાના વતની મુ઼બઈના પૂર્વ શેરીફ મોહનભાઈ પટેલની પુત્રી અને રામાનંદ સાગરની પુત્રવધુ નિશાબહેન સાગરને ફોન કર્યો હતો. વડાપ્રધાને રામાયણ ટી.વી. સિરિયલ દૂરદર્શન પર પુન: પ્રસારિત કરવાની દરખાસ્ત મૂકી હતી. આમ વડાપ્રધાનની ઇચ્છાને માન […]