Browsing category

સમાચાર

દૂરદર્શને રામાયણના પ્રત્યેક એપિસોડ માટે આટલી ઓફર કરી હતી, પરંતુ રામાનંદ સાગરના પુત્રવધુ નિશાબહેને નિ:શુલ્ક દર્શાવવાની ઈચ્છા દર્શાવી

કોરોનાને કારણે ભારત દેશ આખો 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે લોકોના મનોબળમાં વધારો થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચરોતરના ઉત્તરસંડાના વતની મુ઼બઈના પૂર્વ શેરીફ મોહનભાઈ પટેલની પુત્રી અને રામાનંદ સાગરની પુત્રવધુ નિશાબહેન સાગરને ફોન કર્યો હતો. વડાપ્રધાને રામાયણ ટી.વી. સિરિયલ દૂરદર્શન પર પુન: પ્રસારિત કરવાની દરખાસ્ત મૂકી હતી. આમ વડાપ્રધાનની ઇચ્છાને માન […]

રામાયણના પુનઃ પ્રસારણે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં, માત્ર 4 એપિસોડના વ્યૂઝથી જ બની ગઈ સૌથી વધુ ટીઆરપી મેળવનાર હિન્દી સિરિયલ

મહામારી કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં લોકોના મનોરંજન માટે ભારત સરકારે 80 અને 90ના દશકની જૂની સિરિયલ્સ ફરી ટેલિકાસ્ટ કરી છે. આ લિસ્ટમાં રામાયણ, મહાભારત, શક્તિમાન વગેરે સહિત ઘણી સિરિયલ છે. 1987ની રામાયણ સિરિયલ એ સમયમાં ઘણી લોકપ્રિય હતી અને હાલ રી-ટેલિકાસ્ટ થયા બાદ પણ લોકપ્રિય બની છે. સિરિયલને લોકોનો એટલો બધો પ્રેમ મળ્યો કે તેણે […]

“જે લોકડાઉન તોડે તેને ગોળી મારો” આ દેશના રાષ્ટ્રપતિએ આપ્યો આદેશ

કોરોનાનો કેર એ રીતે ફેલાયો છે કે લોકો કંઇ પણ કહી રહ્યા છે અને કરી રહ્યા છે. હવે આ રીતનું જ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે, તે પણ એક દેશના રાષ્ટ્રપતિનું. જેમાં તે દેશના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, જે પણ કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનું પાલન નહીં કરે, તેને તાત્કાલિક ગોળી મારી દો. […]

તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ લોકોએ તમામ હદ પાર કરી, નર્સોની સામે જ ઉતાર્યા કપડાં

એકબાજુ ડૉકટર અને નર્સની સાથે તમામ હેલ્થ વર્કર્સ કોરોના દર્દીઓ જીવ બચાવી રહ્યા છે. બીજીબાજુ તબલીગી જમાતના કોરોના શંકાસ્પદ ખરાબ એકદમ નીચલી કક્ષા પર ઉતરી આવ્યા છે. ગાઝિયાબાદના એમએમજીમાં દાખલ જમાતી સતત હોસ્પિલ સ્ટાફની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આટલું જ નહીં આ લોકો નર્સોની સામે જ કપડાં બદલવા માટે કપડા ખોલી દે છે. હવેજિલ્લા […]

મુંબઈમાં ત્રણ દિવસના નવજાત બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા મા-બાપ પર આભ તૂટી પડ્યું.

ત્રણ દિવસનો એક બાળક દેશનો સૌથી નાની ઉંમરનો કોરોના પેશન્ટ બન્યો છે. મુંબઈની આ ઘટનામાં બાળકના પિતાએ આક્ષેપ કર્યો છે કે બાળક અને તેની માતાને કોરોનાના દર્દીએ ખાલી કરેલા રુમમાં રાખવામાં આવતા તેમને ચેપ લાગ્યો છે. આ નર્સિંગ હોમની રિસેપ્શનિસ્ટનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હોવાની આશંકા છે. ટાઈમ્સ ઓફ […]

અમેરિકમાં બાયોટેક કંપની ધરાવતા ડોક્ટરે કરી કોરોના અંગે ખૂબ મોટી જાહેરાત, જો બધું બરાબર રહ્યું તો કોરાનાના કહેરમાંથી છૂટકારો મળી જશે

નેટફ્લિક્સ ડૉક્યુમેન્ટ્રી ‘પેન્ડામિક’થી ચર્ચામાં આવેલા અમેરિકી સાયન્ટિસ્ટનું કહેવું છે કે તેમની ટીમે કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યો છે. ડૉ. જૈકબ ગ્લાનવિલેએ જણાવ્યું છે કે સાર્સ પેદા કરનારા વાયરસની વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલ અનેક એન્ટીબૉડીઝનાં ઉપયોગથી તેમણે આ સફળતા મેળવી છે. અમેરિકન ન્યુઝ પોર્ટલ ન્યુયોર્ક પોર્ટના અહેવાલ પ્રમાણે પ્રમાણે સાન ફ્રાન્સિસ્કોમાં રહેનારા ફિઝિશિયન અને ડિસ્ટ્રીબ્યૂટેડ બાયો […]

કોરોના કહેર વચ્ચે અમદાવાદના વૃદ્ધાશ્રમની પરિવારજનોને વિનંતી, થોડા દિવસ તમારા વડીલોને સાચવી લો, પછી તો અમે આખી જિંદગી સાચવીશું જ

વિશ્વભરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. ગુજરાતમાં પણ 87 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને 7 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. કોરોનાનો ચેપ ફેલાય નહીં એ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે સફાઈકામ કરતો સ્ટાફ પણ જેતે સંસ્થાએ જઇ શકતો નથી. અમદાવાદના નારણપુરમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં પણ સફાઈ સ્ટાફ આવતો […]

રાજકોટમાં 93 વર્ષના માજીએ કોરોના સામેની લડાઇમાં પોતાની બચતમાંથી 1,00,101 રૂપિયાનું આપ્યું દાન

કોરોના મહામારીનો મુકાબલો કરતી રાજ્ય સરકારને આર્થિક ટેકો દેવા રાજ્યભરમાંથી દાનની સરવાણીઓ વહી રહી છે. આ સરવાણીમાં રાજકોટના 93 વર્ષના સામાજિક કાર્યકર જ્યોત્સનાબેન જયંતિલાલ મોદીએ પણ સ્વબચતમાંથી રૂ. 1,00,101 નો ફાળો આપ્યો છે. તેમના આ ઉમદા કાર્યથી સમાજમાં દાનની જ્યોત જાગી છે. બાલાશ્રમના કારોબારી સમિતિના અધ્યક્ષ અને શાળા પ્રાથમિક બોર્ડમાં વાઈસ ચેરમેન પદે રહી ચૂક્યા […]

સલામ છે આ 2 મહિલા ડૉક્ટરોને, પથ્થરબાજો દ્વારા હુમલો થયો છતા પણ નીડર થઈને ફરજ નીભાવવા પાછી ફરી બંને મહિલા ડૉક્ટરો

મુશ્કેલીઓથી ગભરાઇને રણમેદાન છોડી દેનારાઓને દુનિયા કાયર સમજે છે. મુશ્કેલીમાંથી પસાર થઈ ચુક્યા હો અને ખબર હોય કે ફરી આવુ થઈ શકે છે તેમ છતા પાછા એ જ રણમેદાનમાં આવીને લડવાનું કામ વીરલાઓ કરતા હોય છે. ઇન્દોરની બે મહિલા ડૉક્ટરોએ એ હિંમત બતાવી છે જેનાથી કોઈપણ પાઠ લઇ શકે છે. ચોવીસ કલાક પણ તો નથી […]

સુરતમાં ત્રીજા પોઝિટિવ દર્દીએ સાજા થતા કહ્યું, 60 સેકન્ડમાં લાગ્યો હતો ચેપ, હું જીતી ગયો કોરોના હારી ગયો

કોરોનાના કારણે મોતને ભેટનાર વૃદ્ધના 1 મિનિટના સંપર્કમાં આવેલા ડાયમંડ વર્કરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સારવાર આપી સાજો કરી રજા આપવામાં આવી હતી. ડાયમંડ વર્કરે જણાવ્યું હતું કે, સરકાર અને નિયમોને ફોલો કરો. સિવિલ હોસ્પિટલના તબીબોની સારવારથી હું સ્વસ્થ થયો છું. હું જીતી ગયો અને કોરોના હારી ગયો. […]