Browsing category

સમાચાર

અમદાવાદમાં વરસતા વરસાદમાં ખેલાયો ખૂની ખેલ, તલવારના 10થી વધુ ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા

શનિવારની રાતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જ શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં એક યુવકને અંગત અદાવતમાં તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે પરિવારનો આક્ષેપ છે કે, હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગરનો આ વિસ્તારમાં ત્રાસ હતો જ અને અંગત અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. અમરાઈવાડીના સત્યનારાયણ નગરમાં આવેલી […]

અમદાવાદમાં 12 યુવાનોને માસ્ક વગર ગ્રુપ સેલ્ફી લેવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ

લોકડાઉન 5માં અનલોક 1 જાહેર થયા બાદ પણ પોલીસની કાર્યવાહી હતી તેમની તેમ જ છે. ત્યારે ઇસ્કોન બ્રિજ પર આનુ એક ઉદાહરણ જોવા મળ્યું. બારેક જેટલા જુવાનિયાઓ ગ્રુપ સેલ્ફી લેવા જતા તેઓને તેમની એક ક્લિક ભારે પડી હતી. આ મિત્રો ગ્રુપ સેલ્ફી લેવા જતા જ ત્યાંથી પોલીસ નીકળી અને પોલીસે મોઢે રૂમાલ ન બાંધનારા અને […]

અમદાવાદની હાલત દેશમાં સૌથી ખરાબ? ગુજરાતમાં કોરોનાની સ્પીડ ધીમી પરંતુ અમદાવાદમાં મોત સૌથી ઝડપી!

Corona Virus સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત શહેરોમાં ભલે તમેન મુંબઈ અથવા દિલ્હી જોવા મળતા હોય પરંતુ આંકડાને સમજવામાં આવે તો સૌથી ખરાબ હાલત અમદાવાદ શહેરની. તેનાથી ઉલટ છેલ્લા ત્રણ અઠવાડીયાથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના મામલામાં પહેલા જેવી તેજી નથી જોવા મળી, પરંતુ નવા મામલાની ગતિમાં સૌથી સારૂ ગુજરાત રહ્યું છે. આ બધી વાતને આંકડાના વિશ્લેષણથી […]

15મી ઓગસ્ટ બાદ જ ખૂલશે શાળા-કોલેજો, માનવ સંસાધન મંત્રીની મોટી જાહેરાત

કોરોના મહામારીના લીધે છેલ્લાં કેટલાંક મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. તેને લઇ વાલીઓ સતત ચિંતિત છે. ઉનાળા વેકેશન બાદ ફરી કયારે સ્કૂલ શરૂ થશે તેને લઇ ગણગણાટ ચાલતો હતો. આ ચર્ચાઓની વચ્ચે આજે મોટી જાહેરાત થઇ. વિદ્યાર્થી, શિક્ષકો અને પેરેન્ટસના કેટલાંય સપ્તાહના ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે સ્કૂલો અને કોલેજે […]

કાશ્મીરમાં સુરક્ષા બળોએ બોલાવ્યો સપાટો, એક સાથે 5 આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને સુરક્ષાબળોએ ઓપરેશન ઓલઆઉટની વધારે વેગીલુ બનાવ્યું છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબેન વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળોએ સપાટો બોલાવતા એક જ દિવસમાં 5 આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા હતાં. સૌથી મહત્વની વાત એ હતી કે આ અથડામણ દરમિયાન સુરક્ષા દળોના એક પણ જવાનને સહેજ પણ ઈજા પહોંચી નહોતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

સોનુ સૂદ બસ અને ટ્રેન બાદ શ્રમિકોને ચાર્ટડ ફ્લાઇટ દ્વારા ઘરે પહોંચાડી રહ્યો છે, 170 મજૂરોને દેહરાદૂન રવાના કર્યા

સોનુ સૂદ છેલ્લા મહિનાથી અંદાજે રોજ 1000 જેટલા શ્રમિકોને તેમના ઘરે પહોંચાડી રહ્યો છે. બસ અને ટ્રેન બાદ હવે સોનુ ચાર્ટડ ફ્લાઇટ મારફતે પ્રવાસીને તેમના વતન રવાના કરી રહ્યો છે. હાલમાં જ તેણે 170 પ્રવાસી મજૂરોને મુંબઈથી ચાર્ટડ ફ્લાઇટ મારફતે દેહરાદૂન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

આવતીકાલે ધોરણ 10નું પરિણામ, સવારના 8 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પરથી જાણી શકાશે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 9 જૂનના રોજ(આવતીકાલે) જાહેર કરવામાં આવશે.આ પરિણામ સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે તેવી જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ગણિતનું પેપર અઘરુ હોવાથી પરિણામ […]

વડોદરામાં સાયન્ટીસ્ટ યુવતીના મોત મામલે પરિવારનો નિસર્ગ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ, પિતાએ કહ્યું, ‘તટસ્થ તપાસ થવી જોઇએ’

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીથીસાયન્ટીસ્ટ યુવતીની તબિયત બગડી હતી. દરમિયાન યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીનું કાલે મોત નિપજ્યું હતું. પોલીસે લાશનો કબજો લઇ પોસ્મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે. 1 જુનના રોજ યુવતીને નિસર્ગ હોસ્પિટલમાં ગુમડાની સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ યુવતીના […]

ભગવાન કૃષ્ણ અંગેના નિવેદનને લઇને મોરારિબાપુએ કહ્યું મારાથી કોઇને દુ:ખ પહોંચે એ પહેલાં હું સમાધિ લેવાનું પસંદ કરૂં

માનસ ગરુ વંદનાના બીજા દિવસની કથાના આરંભે મોરારિ બાપુએ કહ્યું હતું કે, મારાં કોઈ પૂર્વ નિવેદનથી જો કોઈને પણ, કશુંય દુઃખ પહોંચ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. હું કોઇ પણ પરિસ્થિતિને પ્રભુનો કૃપા પ્રસાદ જ સમજુ છું. હું સંવેદનાનો આદમી છું. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. આપ સહુ મારા પોતાના છો. એમના કોઇને પણ મારી […]

નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ? સુરતના મહિલા કોર્પોરેટરે જન્મદિવસની પાર્ટી કરી, તેમાં ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ

કોરોના વાયરસને લઇને ચાલી રહેલા લૉકડાઉન (Lockdown) વચ્ચે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ માટે પણ માર્ગદર્શિકા (Unlock Guideline) જાહેર કરવામાં આવી છે. સુરતના બમરોલી વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારના નગર સેવિકા (Surat BJP Woman Councillor) વિવાદમાં આવ્યા છે. તેમણે કોરોનાના કહેર (Coronavirus) વચ્ચે પોતાના જન્મ દિવસ (Birthday Party)ની ઉજવણી કરી હતી. […]