Browsing Category

સમાચાર

અમદાવાદની હાલત દેશમાં સૌથી ખરાબ? ગુજરાતમાં કોરોનાની સ્પીડ ધીમી પરંતુ અમદાવાદમાં મોત સૌથી ઝડપી!

Corona Virus સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત શહેરોમાં ભલે તમેન મુંબઈ અથવા દિલ્હી જોવા મળતા હોય પરંતુ આંકડાને સમજવામાં આવે તો સૌથી ખરાબ હાલત અમદાવાદ શહેરની. તેનાથી ઉલટ છેલ્લા ત્રણ અઠવાડીયાથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના મામલામાં પહેલા…
Read More...

15મી ઓગસ્ટ બાદ જ ખૂલશે શાળા-કોલેજો, માનવ સંસાધન મંત્રીની મોટી જાહેરાત

કોરોના મહામારીના લીધે છેલ્લાં કેટલાંક મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. તેને લઇ વાલીઓ સતત ચિંતિત છે. ઉનાળા વેકેશન બાદ ફરી કયારે સ્કૂલ શરૂ થશે તેને લઇ ગણગણાટ ચાલતો હતો. આ ચર્ચાઓની વચ્ચે આજે મોટી જાહેરાત થઇ. વિદ્યાર્થી, શિક્ષકો અને પેરેન્ટસના…
Read More...

કાશ્મીરમાં સુરક્ષા બળોએ બોલાવ્યો સપાટો, એક સાથે 5 આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને સુરક્ષાબળોએ ઓપરેશન ઓલઆઉટની વધારે વેગીલુ બનાવ્યું છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબેન વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળોએ સપાટો બોલાવતા એક જ દિવસમાં 5 આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા હતાં. સૌથી મહત્વની વાત એ હતી…
Read More...

સોનુ સૂદ બસ અને ટ્રેન બાદ શ્રમિકોને ચાર્ટડ ફ્લાઇટ દ્વારા ઘરે પહોંચાડી રહ્યો છે, 170 મજૂરોને દેહરાદૂન…

સોનુ સૂદ છેલ્લા મહિનાથી અંદાજે રોજ 1000 જેટલા શ્રમિકોને તેમના ઘરે પહોંચાડી રહ્યો છે. બસ અને ટ્રેન બાદ હવે સોનુ ચાર્ટડ ફ્લાઇટ મારફતે પ્રવાસીને તેમના વતન રવાના કરી રહ્યો છે. હાલમાં જ તેણે 170 પ્રવાસી મજૂરોને મુંબઈથી ચાર્ટડ ફ્લાઇટ મારફતે…
Read More...

આવતીકાલે ધોરણ 10નું પરિણામ, સવારના 8 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પરથી જાણી શકાશે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 9 જૂનના રોજ(આવતીકાલે) જાહેર કરવામાં આવશે.આ પરિણામ સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે તેવી જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.…
Read More...

વડોદરામાં સાયન્ટીસ્ટ યુવતીના મોત મામલે પરિવારનો નિસર્ગ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ, પિતાએ કહ્યું,…

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીથીસાયન્ટીસ્ટ યુવતીની તબિયત બગડી હતી. દરમિયાન યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીનું કાલે મોત નિપજ્યું હતું. પોલીસે લાશનો કબજો લઇ પોસ્મોર્ટમ માટે…
Read More...

ભગવાન કૃષ્ણ અંગેના નિવેદનને લઇને મોરારિબાપુએ કહ્યું મારાથી કોઇને દુ:ખ પહોંચે એ પહેલાં હું સમાધિ…

માનસ ગરુ વંદનાના બીજા દિવસની કથાના આરંભે મોરારિ બાપુએ કહ્યું હતું કે, મારાં કોઈ પૂર્વ નિવેદનથી જો કોઈને પણ, કશુંય દુઃખ પહોંચ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. હું કોઇ પણ પરિસ્થિતિને પ્રભુનો કૃપા પ્રસાદ જ સમજુ છું. હું સંવેદનાનો આદમી છું.…
Read More...

નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ? સુરતના મહિલા કોર્પોરેટરે જન્મદિવસની પાર્ટી કરી, તેમાં ચાર લોકોનો…

કોરોના વાયરસને લઇને ચાલી રહેલા લૉકડાઉન (Lockdown) વચ્ચે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ માટે પણ માર્ગદર્શિકા (Unlock Guideline) જાહેર કરવામાં આવી છે. સુરતના બમરોલી વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારના નગર સેવિકા (Surat BJP Woman…
Read More...

રાજ્યમાં કાપડ સહિત અનેક ધંધાના નાના વેપારીઓના હાલ થયા બેહાલ, દુકાનો તો ખૂલી પણ ગ્રાહકી જ નહીં

દેશમાં એક તરફ કોરોનાની મહામારી છે અને એવામાં સરકારે 1 જૂનથી અનેક ધંધા રોજગારને ખોલવા આદેશ આપ્યા છે. 1 જૂનથી અનેક વેપારીઓ નિયમ સાથે વેપાર તો શરૂ કર્યો પરંતુ પરિસ્થિતિ સારી નથી. કોઈ પણ વેપારી હોય તેમને એક જ વાત કેહેવી છે કે, વેપાર છે જ નહીં…
Read More...

હોટલોમાં પ્રેમીઓ સાથે જતી યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો: લગ્નની લાલચ આપી શારિરીક સુખ માણ્યા બાદ છોડી…

રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ નોંધાવા પામી છે. પોલીસે આરોપીને પકડી લેવા જુદી-જુદી ટીમ બનાવી શોધખોળ પણ હાથ ધરી છે. ત્યારે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં…
Read More...