સુરતમાં ઓર્થોપેડિક ડોક્ટર પરિવારે કોરોનાને મ્હાત આપી અને કહ્યું, સાવધાની એ જ મોટી સુરક્ષા
કોરોનાનો અજગરી ભરડો દિવસેને દિવસે વધી રહ્યો છે. લોકો સાવધાની ન રાખતાં હોવાથી કોરોનાનો ચેપ ફેલાઈ રહ્યો છે ત્યારે કોરોના વોરિયર્સ પણ તેનો શિકાર બની રહ્યાં છે. સુરતના વરાછા હીરાબાગ નજીક આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા ઓર્થોપેડિક ડોક્ટર અને તેના પરિવારના સભ્યોને કોરોના થયો. તેમના પરિવારમાં સૌ પ્રથમ પિતાને કોરોના થયો તેની સેવા ચાકરી કરવામાં ડોક્ટરને […]