Browsing category

સમાચાર

અનોખો કિસ્સો: MDની વિદ્યાર્થિનીએ માત્ર આયુર્વેદિક દવાથી કોરોનાને મ્હાત આપી, આ સીવાય જેમણે ઉકાળા પીધા તેમને લાભ થયાના એકથી વધુ કિસ્સા જોવા મળે છે

કોરોનાની કોઈ રસી જ નહીં હોવાના કારણે હાલમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને એલોપથીની જીવન રક્ષક દવાના ડોઝ આપીને સાજા કરવામાં આવે છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી તેઓ ઝડપથી સાજા થાય છે. પરંતુ અખંડાનંદ આયુર્વેદ કોલેજની એમ.ડી.ની એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ થયા બાદ માત્ર આયુર્વેદ દવા લીધી હતી. રિપોર્ટ આવ્યો ત્યાં સુધીના ત્રણ દિવસમાં તો તેનામાંથી […]

ચીનને માત આપવા એપ્પલ બનાવશે Made in India ‘iPhone’ તમામ પાર્ટસ ભારતમાં જ બનશે

એપ્પલે તાજેતરમાં જ પોતાનો સૌથી સસ્તો આઇફોન iPhone se 2020ને રજૂ કર્યો હતો. હવે ખબર છે કે iPhone se 2020 ભારતમાં જ મેન્યુફેક્ચર થશે. ભારતમાં આઇફોન મેન્યુફેક્ચર થવાથી કંપનીને પણ ફાયદો થશે, જેથી તેને 20 ટકા આયાત ટેક્સ આપવો નહી પડે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

સુશાંતના નિધન બાદ મૈથિલી ઠાકુરનો મોટો નિર્ણય, આંખુ બોલિવૂૂડ આંખો ફાડીને જોતું જ રહી ગયું! મૈથિલીએ કહ્યું કે, કેટલીક બાબતો અમારી સાથે પણ બની છે, પણ એને દબાવી દેવામાં આવે છે

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં દુ:ખથી લોકો ખૂબ ગુસ્સે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભેદભાવનો શિકાર બન્યો છે. સોશિયલ મીડિયા પર સતત નેપોટિઝમની ચર્ચા થઈ રહી છે. લોકો કેટલાક કલાકારો, નિર્માતાઓ અને દિગ્દર્શકોની ફિલ્મોનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન ઘરે ઘરે ફેમસ ગાયિકા મૈથિલી ઠાકુરે એક નિર્ણય કર્યો […]

અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી કેપ્ટન ઉર્વિ જોશીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

માંડવી તાલુકાના બાયઠ ગામની કચ્છી યુવતીએ માત્ર 30 વર્ષની નાની ઉંમરે એર ઇન્ડિયાએ બોઇંગ 777માં કેપ્ટન તરીકે 14 કલાક પ્લેનની ઉડાન ભરીને અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી યુવતીએ કચ્છને ગૌરવ અપાવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો વંદે ભારત મિશન અંતર્ગત અમેરિકાના […]

ગઢડા સ્વામિનારાયણ મંદિરના 2 સાધુ સહિત 3 પર દુષ્કર્મની ફરિયાદ, 7 વખત બદકામ કર્યું હોવાનો મહિલાનો આરોપ

ગુજરાતમાં વધુ એક સ્વામિનારાયણ સાધુઓ પર દુષ્કર્મનો સણસણતો આરોપ લગાવવામાં આવ્યો છે. બોટાદની એક મહિલાએ ગઢડા સ્વામીનારાયણ મંદિરનાં સાધુઓ પર દુષ્કર્મનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. વધુ એકવાર સ્વામિનારાયણ સાધુઓ દ્વારા દુષ્કર્મનો આરોપ લાગતાં ચકચાર મચી જવા પામી છે. તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

ગુજરાતમાં એક દિવસમાં સૌથી વધુ 580 કેસ નોંધાયા, 25ના મોત, અમદાવાદમાં કેસ ઘટ્યા તો સુરતમાં કેસ વધ્યા, કુલ કેસ 27,317 થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 21 દિવસમાં કોરોનાના ફરી એકવાર આજે 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજે પણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. તો સુરતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં […]

ગુજરાતમાં ફરસાણના વેપારીનો અનોખો વિરોધ: ટિકટોક એપ ડિલિટ કરવા પર ફાફડા સાથે જલેબી ફ્રી

ગુજરાતમાં ચીનનો વિરોધ દિવસે નથી વધતો એટલો રાતે અને રાતે નથી વધતો એટલો દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરામાં ફરસાણની દુકાના વેપારીએ અનોખો વિરોધ આદર્યો છે. ગલવાન વેલીમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 જવાન શહીદ થતા ગુજરાત સહિત દેશભરમાં રોષ ભભૂકી રહ્યો છે. ચાઈનીઝ કાર, એપ અને મોબાઈલ સહિતની વસ્તુઓનો દેશભરમાં બહિષ્કાર કરવામાં આવી […]

અમદાવાદના સામુહિક આત્મહત્યા કેસમાં સામે આવ્યું મોટું કારણ, બાળકોની હત્યા કરી બે ભાઈઓએ કેવી રીતે કર્યો આપઘાત, જાણો સમગ્ર ઘટનાક્રમ

અમદાવાદમાં શુક્રવારે એક પરિવારના સામૂહિક આપઘાત કર્યા હોવાનો કિસ્સાએ ચકચાર મચાવતી ઘટના સામે આવી હતી. શહેરના વટવામાં હાથીજણ સર્કલ પાસે એક પરિવારે સામાહિક આત્મહત્યા કરી હતી. વટવા રિંગરોડ પાસે પ્રયોસા રેસિડન્સીની આ ઘટનાએ આસપાસના વિસ્તારને હચમચાવી મૂક્યો છે. આ ઘટનામાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી હતી, જેમાં બે ભાઈઓ અને તેમના ચાર બાળકો […]

લદ્દાખ: રાહુલ ગાંધીને ઘાયલ સૈનિકના પિતાએ કહ્યું– નેતાગીરી ના કરો, ગૃહમંત્રી અમિત શાહે પણ સૈનિકના પિતાનો વીડિયો શેર કર્યો

ગલવાન ઘાટીમાં ભારતીય સેના અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલા સંઘર્ષ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક જવાનના પિતાએ બરાબરનુ સંભળાવ્યું છે. લદ્દાખમાં ઘાયલ જવાનના પિતાએ પોતાના એક વીડિયો સંદેશમાં રાહુલ ગાંધીને આ મુદ્દા પર નેતાગીરી ના કરવાની અપીલ કરી છે. આ વીડિયોને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને કહ્યું […]

ભારતીય સૈનિકોનું રૌદ્ર રૂપ જોઇને ચીની સૈનિકોનો છૂટ્યો પરસેવો, 18નાં સૈનિકોનાં ગળાનાં હાડકા તોડ્યા

ભારત-ચીન સરહદ વિવાદ પર ગત 15 મેનાં ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ ખતરનાક ષડયંત્ર અંતર્ગત ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. જો કે ચીન સૈનિકો તરફથી અચાનક થયેલા આ હુમલામાં ભારતીય જવાનોને મોટું નુકસાન થયું, પરંતુ ત્યારબાદ જે રીતે બિહાર રેજીમેન્ટનાં સૈનિકોએ મોરચો સંભાળ્યો તેનાથી ચીનનાં સૈનિકોની હાલત ખરાબ થઈ ગઈ. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]