સુરત સિવિલ હોસ્પિટલની ઘટના: સિવિલમાં સારવાર લઈ રહેલા પોઝિટિવ દર્દીના અંતિમ સંસ્કાર કરી દેવાયા છતાં મૃતકના પરિવારને જાણ સુધ્ધાં ન કરાઈ
કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે તંત્ર દ્વારા લાપરવાહી આચરવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનું મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યાં તેમ છતાં દર્દીના પરિવારને જાણ સુધ્ધાં ન કરવામાં આવી હોવાનું પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]