Browsing category

સમાચાર

સુરત સિવિલ હોસ્પિટલની ઘટના: સિવિલમાં સારવાર લઈ રહેલા પોઝિટિવ દર્દીના અંતિમ સંસ્કાર કરી દેવાયા છતાં મૃતકના પરિવારને જાણ સુધ્ધાં ન કરાઈ

કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે તંત્ર દ્વારા લાપરવાહી આચરવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનું મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યાં તેમ છતાં દર્દીના પરિવારને જાણ સુધ્ધાં ન કરવામાં આવી હોવાનું પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ, બે મહિના બાદ 20થી ઓછા મોત, કુલ કેસ 30 હજારને પાર

સમગ્ર દેશમાં કોરોના વાયરસ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યો, ગુજરાતમાં પણ સતત કેટલાક દિવસથી સતત 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા […]

સાવધાન સુરતમાં હનીટ્રેપ ગેંગ સક્રિય! FB પર મિત્રતા કરીને પુરુષોને ફસાવી, બ્લેકમેઇલ કરી માંગે છે લાખો રૂપિયા, જાણી લો તે કઇ રીતે ફસાવે છે.

કાપડ વેપારીને ફેસબુક મારફતે મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી. મહિલા મિત્ર સાથે શારીરિક સબંધ બનાવ્યા બાદ મહિલાએ પોલીસમાં બળાત્કારની ફરિયાદ કરી 10 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, આ મહિલા દ્વારા અગાવ કાપડ વેપારીના બે મિત્રો પાસે આજ રીતે બ્લેક મેઇલ કરી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જે જાણતા આ કાપડનાં વેપારીએ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી […]

શું મીઠાના પાણીના કોગળા કરવાથી કોરોના વાયરસને રોકી શકાશે? વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો

ભારતમાં શરદી-તાવ-ઉધરસમાંથી બેઠા થવા માટે મીઠાના પાણીના કોગળા કરાય છે. તેનાથી ગળામાં રાહત મળે છે અને ઉધરસ મટી જાય છે. હવે આ જ રીતનો સ્કોટલેન્ડના એડિનબર્ગ યુનિવર્સિટી અભ્યાસ કરી રહી છે કે શું મીઠાના પાણીના કોગળા કરવા પર કોરોના વાયરસના દર્દીઓને ફાયદો થશે કે નહીં. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

પેટલાદના સોજીત્રામાં સહકારી સંઘનો સ્વદેશી અપનાવવાનો નવો નુસખો: ટીકટોક રીમુવ કરો અને અઢીસો ગ્રામ સૂકોમેવો મફત મેળવો

ચીનની નાપાક પ્રવૃતિઓને કારણે છેલ્લા કેટલાંક સમયથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. કોરોના વાઇરસ રૂપી સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાવીને લાખો નિર્દોષ માનવીના ભોગ લીધા છે. વિશ્વના અર્થતંત્રને ડામાડોડ કરી મુક્યું છે.ચીની હિન્દી ભાઇ ભાઇની વાતો કરીને અવાર-નવાર ભારત દેશની સરહદોમાં ઘુસીને આર્થિક નુકશાન પહોંચાડી રહ્યું છે. તેમજ યુવા પેઢીને બરબાદ કરવા માટે અવનવા ગતકડા કરે […]

ગલવાનમાં શહીદ થયેલા દરેક સૈનિકોના પરિવારને મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 2.50 લાખની આર્થિક સહાય કરાશે

ગલવાન વેલીમાં ભારતના 20 બહાદુર વીર જવાનો શહીદ થયા છે. આ શહીદ જવાનોના પરિવારને પ્રેમ,હૂંફ અને શાંત્વના આપવા માટે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા વિરાંજલી પાઠવવાની સાથે સાથે સહાય જાહેર કરવામાં આવી છે. શહીદ જવાનોના પ્રત્યે પરિવારને 2.50 લાખની સહાય કરવામાં આવશે. કુલ 20 શહીદ જવાનોના પરિવારને 50 લાખની રકમ અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો […]

ડાકોર ખાતે 868 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર બનેલ ઘટના- રથયાત્રાની બીજી સવારે મંગળા આરતીમાં રણછોડજીની વાંસળી પડી ગઈ

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં સવારે મંગળા આરતી દરમ્યાન ભગવાનને ધરાવેલ વાંસળી આપોઆપ નીચે પડી ગઈ હતી. આ ઘટનાને લઈ નગરજનો અને શ્રધ્ધાળુ વૈષ્ણવો પોત પોતાની રીતે મૂલવી તેના ગુઢાર્થ અને સાંકેતિક પરિણામોની ચર્ચાએ ચઢ્યા છે. રથયાત્રા બાદ બીજી જ સવારે બનેલ આ ઘટના પરમેશ્વરનો કોપ વર્ષાવશે કે કૃપાની વાતોથી શ્રધ્ધાળુ દર્શનાર્થીઓના મનને ઘેરી વળી […]

ગુજરાતમાં 24 કલાકમાં 577 કોરોનાના કેસ નોંધાયા, 18 દર્દીઓનાં મોત, રાજ્યમાં કુલ આંકડો 30 હજાર નજીક તો મૃત્યુઆંક 1754

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મૃત્યુદર ચોંકાવનારી રીતે વધી રહ્યો છે તો છેલ્લા 11 દિવસમાં કોરોનાના કેસ 500થી વધુ નોંધાયા છે. આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. આરોગ્ય વિભાગે જાહેર કરેલ માહિતી અનુસાર છેલ્લા 24 […]

નકલી દૂધ બનાવવાનું મહાકૌભાંડ ઝડપાયું, યુરિયા-કપાસિયા તેલમાંથી કેવી રીતે તૈયાર થતું ‘સફેદ મોત’ જાણો

આપણે દૂધને સંપૂર્ણ આહાર માનીએ છીએ. ઘરનાં તમામ સભ્યો આ દૂધ પીએ તેવો આગ્રહ પણ રાખતા જ હોઇએ છીએ. પરંતુ પંચમહાલ જીલ્લાના શહેરામાં નકલી દૂધ બનાવીને સફેદ મોત વેચતા હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધ બનાવતા હોવાની ફરિયાદોના પગલે નગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડો પાડીને કનૈયા ડેરી ફાર્મ નામની દૂધની દુકાનમાંથી નકલી દૂધનો મોટો ઝડપી પાડવામાં […]

મોદી સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી તમામ કો-ઓપરેટિવ બેંકો RBIના અંડરમાં આવશે, સહકારી બેંકોમાં નહીં ડુબે સામાન્ય લોકોનો એક પણ રૂપિયો

કોરોના મહમારીના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલી મોદી સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા હતાં. અવકાશ વિજ્ઞાન અને બેંકોમાં મોટા પાયે સુધારા કરવા અધ્યાદેશ લાવવામાં આવ્યા હતાં. આ બેઠકમાં સહકારી બેંકોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]