Browsing category

સમાચાર

અમદાવાદમાં કરણી સેનાનો ચીની વસ્તુઓને લઈ વિરોધ, શહેરનાં સૌથી મોટાં મોબાઈલ બજારને કરાવ્યું બંધ

લદાખમાં ભારતીય સૈનિકોની શહાદત બાદ દેશભરમાં ચીન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તે બાદ હવે દેશભરમાં ચીની વસ્તુઓનાં બહિષ્કારની અગનજ્વાળા ઉઠી છે. તેવામાં અમદાવાદમાં પણ કરણી સેના દ્વારા ચીની વસ્તુઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને અમદાવાદમાં મોબાઈલનું સૌથી મોટું માર્કેટ ગણાતું મૂર્તિમંત કોમ્પેલક્સમાં દુકાનો બંધ કરાવી હતી. પણ કોરોના મહામારી વચ્ચે મોટી સંખ્યામાં […]

ગલવાનમાં શહીદ થયેલા હિમાચલના હમીરપુરના અંકુશ ઠાકુરની કહાની, 10 વર્ષની માનતા પછી જનમ્યો હતો અંકુ, નાનો ભાઈ પણ સેનામાં જવા ઈચ્છે છે

લગ્નના 10 વર્ષ પછી અમે મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં ગયા. પૂજા-પાઠ ઘણો કર્યો. માનતા રાખી. એકજ આશા હતી કે ઘરમાં બાળક આવે. લોકો અમને અલગ-અલગ જગ્યાએ જવાની સલાહ આપતા હતા. કોઈ મંદિરનું સરનામુ આપતા હતા તો કોઈ મસ્જિદનું. અમે બધું કર્યું ત્યારે લગ્નના 10 વર્ષ પછી અંકુશનો જન્મ થયો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

અમેરિકામાં નવા ખરીદેલા ઘરના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી પટેલ પરિવારના માતા-પુત્રી અને સસરાનું શંકાસ્પદ રીતે મોત

અમેરિકાના ન્યુજર્સીમાં ઘરની પાછળ સ્વિમિંગ પૂલમાં એક ગુજરાતી પરિવારના ત્રણ લોકો શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પટેલ પરિવારે હાલમાં ખરીદેલા ઘરના સ્વિવિંગ પૂલમાં ગુજરાતી વૃદ્ધ, પુત્રવધૂ અને પૌત્રીના મૃતહેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ત્રણેયના ડૂબી જવાથી મોત થયાનું બહાર આવ્યું છે.. ન્યુજર્સીના ઈસ્ટ બર્નસ્વિક ખાતે ક્લિયર વ્યૂ રોડ પર પટેલ પરિવારે હાલમાં […]

અનલોક 2માં 1 જુલાઈથી રાત્રિ કર્ફ્યુ 12 વાગ્યાથી સવારના 5 સુધી રાખવા અને ધંધા રોજગાર 10 વાગ્યા સુધી ચાલુ રાખવાની વિચારણા

ગુજરાત સરકારે આગામી 1 જુલાઈથી અનલોક-2 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં હાલના રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીના કર્ફ્યુને લંબાવીને 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવે, આ ઉપરાંત હાલ દુકાન-ધંધા બંધ કરવાનો સમય સાંજે 7 વાગ્યાથી વધારી 10 વાગ્યાનો કરવામાં આવે તેવી શક્યતા છે. તેમજ તેની સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ […]

ભારત-ચીનના તણાવ વચ્ચે ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં 40 હજાર ચીની ટેબ્લેટનું વિતરણ કરતા આત્મનિર્ભરની વાતો પર ઉઠ્યા સવાલ

ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગાલવાન ઘાટીમાં થયેલ હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાં છે. આ ઘટના બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે તણાવનો માહોલ સર્જાયો છે અને લોકોએ ચીનની વસ્તુઓને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્ય સરકારે શાળાઓમાં ચીનની કંપનીના ટેબલેટનું વિતરણ કરતા આત્મનિર્ભર ભારત અને સ્વેદેશી વાતો ખુલ્લેઆમ પોકળ સાબિત થઇ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યોની કામલીલા આવી સામે, મંત્ર, તંત્ર અને મેલી વિદ્યાના નામે ડરાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

સાબરકાંઠામાં જૈનાચાર્યો પર લાગ્યો દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. જૈન ધર્મમાં સંયમની જગ્યાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યો સામે દુષ્કૃત્યની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીએ મહિલાઓ જૈન આચાર્યોની ભોગ બની હોવાનું જણાવ્યું છે. મોટાભાગની મહિલાઓને મંત્ર-તંત્રના બહાને દુષ્કર્મ કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. વીડિયો ક્લિપમાં જૈનાચાર્યોની કામલીલાનો ભાંડ્યો ફૂટ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

ગુજરાતના પૂર્વ ડીજીપી અને ભાજપના નેતા એ.આઈ.સૈયદનું કોરોનાને કારણે નિધન

ગુજરાતમાં કોરોના વાયરસના (Corona Virus in Gujarat) કેસોની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. અનેક લોકોને આ મહામારીએ પોતાની ઝપેટમાં લીધા છે. હવે કોરોના વાયરસથી રાજ્યના પૂર્વ એડિશનલ ડીજીપી એ.આઈ.સૈયદનું (A.I. Syed) નિધન થયું છે. એ.આઈ.સૈયદ ગુજરાતના આઈપીએસ અધિકારી હતી. પોતાની નોકરીમાંથી નિવૃત થયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ વકફ બોર્ડના પૂર્વ ચેરમેન […]

સુરતમાં પોલીસ કર્મચારીની દાદાગીરી, મહિલા બેંક કર્મીને માર માર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

સુરતમાં એક પોલીસકર્મીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલે બેંકમાં કામ કરતી એક મહિલા કર્મચારીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ અંગે જ્યારે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે FIR નોંધી ન હતી અને ખાલી NC નોંધીને મહિલાને રવાના કરી દીધી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

વાલીઓના ખિસ્સા ખંખેરવાના કારસ્તાનનો પર્દાફાશ, ઓનલાઇન ક્લાસ ચલાવી સંપૂર્ણ ફી વસૂલવાનો જાણો નવો કીમિયો

કોરોના મહામારીના હિસાબે ૧૫મી ઓગસ્ટ સુધી સ્કૂલો શરૂ થવાની નથી ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઇન વર્ગો ચલાવવાના ઓઠા હેઠળ વાલીઓના ખિસ્સા ખંખેરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે. કારણ કે, નિયમિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું રોજનું ૬થી લઈને ૮ કલાક સુધીનું શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવતુ હોય છે. પરંતુ હાલમાં ખાનગી સ્કૂલો દ્વારા માત્ર બે-ત્રણ કલાક […]

કોરોના બાદ પ્રાઈવેટ સ્કૂલનો મોહ છોડી લોકોએ સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાઈનો લગાવી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે વાલીઓ દ્વારા લાંબી લાઈનો લગાવામાં હતી. ખાનગી શાળામાં ફીને કારણે જે રીતેસ્કૂલ દ્વારા વાલીઓ દબાણ બનાવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન માટે વળ્યા છે. યોગીચોકમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એડમિશન માટે લાંબી લાઈનો લાગી છે. આજથી એડમિશન […]