Browsing Category

સમાચાર

અમેરિકામાં નવા ખરીદેલા ઘરના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી પટેલ પરિવારના માતા-પુત્રી અને સસરાનું…

અમેરિકાના ન્યુજર્સીમાં ઘરની પાછળ સ્વિમિંગ પૂલમાં એક ગુજરાતી પરિવારના ત્રણ લોકો શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પટેલ પરિવારે હાલમાં ખરીદેલા ઘરના સ્વિવિંગ પૂલમાં ગુજરાતી વૃદ્ધ, પુત્રવધૂ અને પૌત્રીના મૃતહેહ મળી આવ્યા હતા. પ્રાથમિક…
Read More...

અનલોક 2માં 1 જુલાઈથી રાત્રિ કર્ફ્યુ 12 વાગ્યાથી સવારના 5 સુધી રાખવા અને ધંધા રોજગાર 10 વાગ્યા સુધી…

ગુજરાત સરકારે આગામી 1 જુલાઈથી અનલોક-2 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં હાલના રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીના કર્ફ્યુને લંબાવીને 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવે, આ ઉપરાંત હાલ દુકાન-ધંધા બંધ કરવાનો સમય સાંજે 7…
Read More...

ભારત-ચીનના તણાવ વચ્ચે ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં 40 હજાર ચીની ટેબ્લેટનું વિતરણ કરતા આત્મનિર્ભરની…

ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગાલવાન ઘાટીમાં થયેલ હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાં છે. આ ઘટના બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે તણાવનો માહોલ સર્જાયો છે અને લોકોએ ચીનની વસ્તુઓને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્ય સરકારે શાળાઓમાં ચીનની…
Read More...

ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યોની કામલીલા આવી સામે, મંત્ર, તંત્ર અને મેલી વિદ્યાના નામે ડરાવી…

સાબરકાંઠામાં જૈનાચાર્યો પર લાગ્યો દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. જૈન ધર્મમાં સંયમની જગ્યાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યો સામે દુષ્કૃત્યની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીએ મહિલાઓ જૈન આચાર્યોની ભોગ બની હોવાનું જણાવ્યું…
Read More...

ગુજરાતના પૂર્વ ડીજીપી અને ભાજપના નેતા એ.આઈ.સૈયદનું કોરોનાને કારણે નિધન

ગુજરાતમાં કોરોના વાયરસના (Corona Virus in Gujarat) કેસોની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. અનેક લોકોને આ મહામારીએ પોતાની ઝપેટમાં લીધા છે. હવે કોરોના વાયરસથી રાજ્યના પૂર્વ એડિશનલ ડીજીપી એ.આઈ.સૈયદનું (A.I. Syed) નિધન થયું છે. એ.આઈ.સૈયદ…
Read More...

સુરતમાં પોલીસ કર્મચારીની દાદાગીરી, મહિલા બેંક કર્મીને માર માર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

સુરતમાં એક પોલીસકર્મીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલે બેંકમાં કામ કરતી એક મહિલા કર્મચારીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ અંગે જ્યારે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે FIR…
Read More...

વાલીઓના ખિસ્સા ખંખેરવાના કારસ્તાનનો પર્દાફાશ, ઓનલાઇન ક્લાસ ચલાવી સંપૂર્ણ ફી વસૂલવાનો જાણો નવો કીમિયો

કોરોના મહામારીના હિસાબે ૧૫મી ઓગસ્ટ સુધી સ્કૂલો શરૂ થવાની નથી ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઇન વર્ગો ચલાવવાના ઓઠા હેઠળ વાલીઓના ખિસ્સા ખંખેરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે. કારણ કે, નિયમિત સ્કૂલોમાં…
Read More...

કોરોના બાદ પ્રાઈવેટ સ્કૂલનો મોહ છોડી લોકોએ સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાઈનો લગાવી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે વાલીઓ દ્વારા લાંબી લાઈનો લગાવામાં હતી. ખાનગી શાળામાં ફીને કારણે જે રીતેસ્કૂલ દ્વારા વાલીઓ દબાણ બનાવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં…
Read More...

માતા-પિતા સાવધાન! રાજકોટમાં ઓનલાઈન લેશન ગમતુ ન હોવાથી ધો.8ની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

કોરોના વાયરસની (coronavirus) મહામારીના કારણે હાલ લોકડાઉન (lockdown) ચાલી રહ્યું છે. જોકે લોકડાઉન 5 માં અનલોક વન (Unlock one) આપવામાં આવ્યું છે. જેમાં શાળા, કોલેજ, ટ્યુશન કલાસ સહિતને મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યની ઘણી શાળાઓ હાલ ઓનલાઈન…
Read More...

પતંજલિએ કોરોનાના ઈલાજ માટે પહેલી આયુર્વેદિક દવા લોન્ચ કરી, ટ્રાયલમાં 7 દિવસમાં 100% દર્દીઓ સાજા…

યોગ ગુરુ રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાનો દાવો કર્યો છે. આ માટે, ત્રણ દવાઓ કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરવામાં આવી છે. તેનું નિર્માણ પતંજલિ યોગપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. રામદેવે કહ્યું કે, પતંજલિએ ગિલોય,…
Read More...