Browsing Category

સમાચાર

સાવધાન સુરતમાં હનીટ્રેપ ગેંગ સક્રિય! FB પર મિત્રતા કરીને પુરુષોને ફસાવી, બ્લેકમેઇલ કરી માંગે છે લાખો…

કાપડ વેપારીને ફેસબુક મારફતે મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી. મહિલા મિત્ર સાથે શારીરિક સબંધ બનાવ્યા બાદ મહિલાએ પોલીસમાં બળાત્કારની ફરિયાદ કરી 10 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, આ મહિલા દ્વારા અગાવ કાપડ વેપારીના બે મિત્રો પાસે આજ રીતે બ્લેક…
Read More...

શું મીઠાના પાણીના કોગળા કરવાથી કોરોના વાયરસને રોકી શકાશે? વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો

ભારતમાં શરદી-તાવ-ઉધરસમાંથી બેઠા થવા માટે મીઠાના પાણીના કોગળા કરાય છે. તેનાથી ગળામાં રાહત મળે છે અને ઉધરસ મટી જાય છે. હવે આ જ રીતનો સ્કોટલેન્ડના એડિનબર્ગ યુનિવર્સિટી અભ્યાસ કરી રહી છે કે શું મીઠાના પાણીના કોગળા કરવા પર કોરોના વાયરસના…
Read More...

પેટલાદના સોજીત્રામાં સહકારી સંઘનો સ્વદેશી અપનાવવાનો નવો નુસખો: ટીકટોક રીમુવ કરો અને અઢીસો ગ્રામ…

ચીનની નાપાક પ્રવૃતિઓને કારણે છેલ્લા કેટલાંક સમયથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. કોરોના વાઇરસ રૂપી સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાવીને લાખો નિર્દોષ માનવીના ભોગ લીધા છે. વિશ્વના અર્થતંત્રને ડામાડોડ કરી મુક્યું છે.ચીની હિન્દી ભાઇ ભાઇની વાતો કરીને…
Read More...

ગલવાનમાં શહીદ થયેલા દરેક સૈનિકોના પરિવારને મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 2.50 લાખની આર્થિક સહાય…

ગલવાન વેલીમાં ભારતના 20 બહાદુર વીર જવાનો શહીદ થયા છે. આ શહીદ જવાનોના પરિવારને પ્રેમ,હૂંફ અને શાંત્વના આપવા માટે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા વિરાંજલી પાઠવવાની સાથે સાથે સહાય જાહેર કરવામાં આવી છે. શહીદ જવાનોના પ્રત્યે પરિવારને 2.50 લાખની…
Read More...

ડાકોર ખાતે 868 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર બનેલ ઘટના- રથયાત્રાની બીજી સવારે મંગળા આરતીમાં રણછોડજીની…

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં સવારે મંગળા આરતી દરમ્યાન ભગવાનને ધરાવેલ વાંસળી આપોઆપ નીચે પડી ગઈ હતી. આ ઘટનાને લઈ નગરજનો અને શ્રધ્ધાળુ વૈષ્ણવો પોત પોતાની રીતે મૂલવી તેના ગુઢાર્થ અને સાંકેતિક પરિણામોની ચર્ચાએ ચઢ્યા છે.…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં 577 કોરોનાના કેસ નોંધાયા, 18 દર્દીઓનાં મોત, રાજ્યમાં કુલ આંકડો 30 હજાર નજીક તો…

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મૃત્યુદર ચોંકાવનારી રીતે વધી રહ્યો છે તો છેલ્લા 11 દિવસમાં કોરોનાના કેસ 500થી વધુ નોંધાયા છે. આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર…
Read More...

નકલી દૂધ બનાવવાનું મહાકૌભાંડ ઝડપાયું, યુરિયા-કપાસિયા તેલમાંથી કેવી રીતે તૈયાર થતું ‘સફેદ મોત’ જાણો

આપણે દૂધને સંપૂર્ણ આહાર માનીએ છીએ. ઘરનાં તમામ સભ્યો આ દૂધ પીએ તેવો આગ્રહ પણ રાખતા જ હોઇએ છીએ. પરંતુ પંચમહાલ જીલ્લાના શહેરામાં નકલી દૂધ બનાવીને સફેદ મોત વેચતા હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધ બનાવતા હોવાની ફરિયાદોના પગલે નગરપાલિકાના આરોગ્ય…
Read More...

મોદી સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી તમામ કો-ઓપરેટિવ બેંકો RBIના અંડરમાં આવશે, સહકારી બેંકોમાં નહીં…

કોરોના મહમારીના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલી મોદી સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા હતાં. અવકાશ વિજ્ઞાન અને બેંકોમાં મોટા પાયે સુધારા કરવા અધ્યાદેશ લાવવામાં…
Read More...

અમદાવાદમાં કરણી સેનાનો ચીની વસ્તુઓને લઈ વિરોધ, શહેરનાં સૌથી મોટાં મોબાઈલ બજારને કરાવ્યું બંધ

લદાખમાં ભારતીય સૈનિકોની શહાદત બાદ દેશભરમાં ચીન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તે બાદ હવે દેશભરમાં ચીની વસ્તુઓનાં બહિષ્કારની અગનજ્વાળા ઉઠી છે. તેવામાં અમદાવાદમાં પણ કરણી સેના દ્વારા ચીની વસ્તુઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને અમદાવાદમાં…
Read More...

ગલવાનમાં શહીદ થયેલા હિમાચલના હમીરપુરના અંકુશ ઠાકુરની કહાની, 10 વર્ષની માનતા પછી જનમ્યો હતો અંકુ,…

લગ્નના 10 વર્ષ પછી અમે મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં ગયા. પૂજા-પાઠ ઘણો કર્યો. માનતા રાખી. એકજ આશા હતી કે ઘરમાં બાળક આવે. લોકો અમને અલગ-અલગ જગ્યાએ જવાની સલાહ આપતા હતા. કોઈ મંદિરનું સરનામુ આપતા હતા તો કોઈ મસ્જિદનું. અમે બધું કર્યું…
Read More...