કોરોનાને મ્હાત આપીને સુરતી ઉદ્યોગપતિએ માનવતા મહેકાવી, ગરીબોને કોરોનાની નિઃશુલ્ક સારવારની વ્યવસ્થા કરી
રાજ્યમાં કોરોના વાયરસ દિવસે-દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યના સુરત ખાતે કોરોનાનો કહેર ખુબ જ વધી ગયો છે. તેથી સુરતની હોસ્પિટલો પણ હવે દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. કેટલીક હોસ્પિટલમાં તો સાધન સામગ્રીનો પણ અભાવ છે. જેથી કોરોના વાઇરસના ચેપ લાગેલા એક દર્દીએ આ બધી બાબતોનું […]