અંતિમવિદાય સમયે મોટી દીકરીએ કહ્યું, પપ્પાને આમ કેમ જોઇ શકું અને નાની દીકરીએ કહ્યું…મારે પપ્પા પાસે જવું છે…
સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ પ્રમુખનું અકસ્માતે મોત થતા તેઓને પાર્થિવ દેહ સોમવારે સુરેન્દ્રનગર લવાયો હતો. ત્યારે મૃતકની મોટી દિકરીએ કહ્યુ કે હું પપ્પાને આમ કેમ જોઇ શકુ. જ્યારે નાની દિકરીએ કહ્યુ કે મારે પપ્પા પાસે જવુ છે. બદ્રિ-કેદારનાથના દર્શન કરી પરત પરી રહેલા જિલ્લા ભાજપના ત્રણ યુવા હોદ્દેદારોને જોશીમઠ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં જિલ્લા […]