નવસારીમાં જયેશ બાપુએ દુઃખ દૂર કરવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું, દરેક મહિલાને કહેતો કે દુ:ખ દૂર કરવું હોય તો શારીરિક સંબંધ બાંધવા પડશે
નવસારીના ચોવીસી ગામ નજીક આવેલ રામલામોરા વિસ્તારમાં પોતાની પાપલીલાનું ધામ બનાવી બેઠેલા વાસનાલોલુપ કહેવાતો ધર્મગુરુ જયેશ રમણ પટેલે ગણદેવીની મહિલા પર ઉપચારને બહાને બળાત્કાર ગુજારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનાર વિધવા મહિલાએ નવસારી જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરી હતી. જેને પગલે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરતા લંપટ જયેશ બાપુની અટક કરી હતી. ગણદેવી તાલુકામાં […]