નવજાત બાળકના ફેફસાં-શ્વાસનળી વચ્ચેની ગાંઠને દૂર કરવા રેર સર્જરી કરી એક ક્ષણે બંધ પડેલા હૃદયને ફરી ધબકતું કર્યું
બાળકને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. બાળકની કિકીયારીઓ સમગ્ર ઘરના વાતાવરણને રમણીય બનાવી દે છે. પરંતુ ઘણા પરિવારોમાં જન્મેલ નવજાત શિશુ જન્મ સાથે અનેક સમસ્યઓથી ઘેરાઇ જાય છે. આવુ જ કંઇક મોરબીના શૈલેષભાઇ રાઠવા સાથે બન્યું છે. 5 મહિનાનું નવજાત રાજવીર હજુ તો પાપા-પગલી માંડતા પણ ન શીખ્યુ હતુ. ત્યારે વિધાતાએ ન જાણે તેના નસીબમાં […]