Browsing Category
સમાચાર
એકના એક પુત્રના મોત બાદ તણાવમાં રહેતા માતા-પિતાનો સામૂહિક આપઘાત
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પેલેસમાં સવારના સમયે પતિ-પત્નીએ સામૂહિક રીતે આપઘાત કરી લીધો હતો. પતિ પત્નીના ગળે ફાંસો ખાધેલી હાતલમાં મળી આવ્યાં હતાં.જેથી આ અંગ સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી…
Read More...
Read More...
મહેસુલી તંત્રની મોટી જાહેરાત, હવે ઓનલાઇન કરી શકશો વારસાઇ નોંધનું કામ, કચેરીઓના ધક્કામાંથી મળશે…
રાજ્યમાં તલાટીઓ અને મામલતદાર કચેરીઓ બેફામ ગેરરીતી આચરીને મનમાની કરે છે તેવા વારસાઇ એન્ટ્રીના કેસમાં સરકારે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરાવતા વારસાઇ નોંધ માટે હવે અરજીદારોને મામલતદાર કચેરીની દાદાગીરી સહન કરવી નહીં પડે. વારસાઇ નોંધ માટે…
Read More...
Read More...
ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી સિવાય આ 7 કારણોથી પણ ફાટી શકે છે મેમો, જાણો શેના માટે કેટલો થશે દંડ?
દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયાને દોઢ મહિના જેવો સમય થયો છે. ટ્રાફિકના નિયમો કડક બન્યા છે અને કોઈ પણ પ્રકારની છૂટછાટ નથી. પરિણામે, લોકો હવે ભારે પડકારો ટાળવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. ડ્રાઇવિંગ કરતી વખતે તમામ પ્રકારના કાગળો…
Read More...
Read More...
પોલીસે દેખાડ્યો જૂનાગઢના કોર્પોરેટરને ખાખીનો પાવર, પાસા હેઠળ ધકેલી દીધા જેલમાં..
જૂનાગઢના ભાજપના કોર્પોરેટરને પોલીસે ખાખીનો પાવર દેખાડી દેતા પાસા હેઠળ ધકેલી દીધા છે. જૂનાગઢના વોર્ડ નંબર-3ના અબ્બાસ કુરેશીને પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો છે.
તમને જણાવીએ કે થોડા દિવસ પહેલા જૂનાગઢના કોર્પોરેટરે પોલીસને ગાળો બોલી…
Read More...
Read More...
25 વર્ષીય બ્રેનડેડ યુવકની કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાયા, યુવકના અંગોના દાનથી પાંચને નવજીવન
કતારગામ રામજીનગર સોસાયટીમાં મકાનમાલિક સાથે ભંગારના વેપારીએ 40 ફુટથી ઊંચાઈ પરથી 50 કિલોનો વજનદાર લોંખડનો દાદર નીચે ફેંકતા આરટીઓ એજન્ટનો ભાઈ બાઇક લઈ ત્યાંથી પસાર થતો હતો. જેના પર આ દાદર પડતા તેને માથામાં ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે…
Read More...
Read More...
યુવતીઓ ગમે તેને સોશિયલ મીડિયામાં અંગત ફોટોગ્રાફ શેર કરતા પહેલા ચેતજો, વાંચો સુરતની પરિણીતાનો આંખ…
ગોડાદરા ખાતે રહેતી રાજસ્થાની પરિણીતાને હમવતની પ્રેમીએ બ્લેકમેલ કરી 15 હજાર પડાવી લીધા હતા, ત્યારબાદ વધુ રૂપિયાની માંગ કરી અંગત ફોટો તથા વીડિયો પતિ-સંબંધીઓને મોકલવાની પણ ધમકી અપાતા આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. લિંબાયત પોલીસે કડોદરા ખાતે…
Read More...
Read More...
‘કેબીસી 11’ માં એક કરોડ જીતનાર ગૌતમે કહ્યું, જીતેલી રકમમાંથી થોડી રકમ ગરીબ યુવતીઓના અભ્યાસ પાછળ…
રિયાલિટી શો ‘કેબીસી 11’માં અત્યાર સુધી બે લોકો એક કરોડ રકમ જીતી ગયા છે. શો મેકર્સને હવે ત્રીજો કરોડપતિ મળી ગયો છે. બિહારના ગૌતમ કુમાર ઝા ‘કેબીસી’ના ત્રીજા કરોડપતિ બન્યા છે, જેમણે એક કરોડ રૂપિયા જીત્યા છે. 15 સવાલોના સાચા જવાબ આપ્યા બાદ 16મા…
Read More...
Read More...
ઇ-મેમો નહીં ભરનારા વાહન ચાલકોને સામે પોલીસની લાલઆંખ, લીધો આવો નિર્ણય
અમદાવાદ ટ્રાફિક પોલીસે ઈ-મેમોને લઈને કાર્યવાહી હાથ ધરી છે. ઈ-મેમો નહીં ભરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં રૂપિયા 55 કરોડના મેમો ભરવાના બાકી હોવાનું સામે આવ્યું છે. એક હજાર 400થી વધુ લોકોના 5થી વધુ મેમો ભરવાના બાકી છે.…
Read More...
Read More...
સુરતમાં યોગીચોક ખાતે રહેતા રત્નકલાકાર જયેશભાઈ શીંગાળાએ આપઘાત કર્યો, ભાઈને વોટ્સએપ પર વીડિયો તૈયાર…
પુણાના યોગીચોક ખાતે રહેતા એક રત્નકલાકારે મંદીને લીધે અનાજમાં નાખવાની ટીકડી ખાઈ આપઘાત કરી લીધો હતો. સોસાયટી બહાર જ ઝેરી ટીકરી ખાઈ લેતા આસપાસથી દોડી આવેલા લોકો સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું…
Read More...
Read More...
માત્ર 11 પાસ ખેડૂતે બનાવ્યા 5 મશીન, દર વર્ષે કમાય છે આટલા રૂપિયા, જાણો વિગતે
ભણવું જરુરી છે પરંતુ ફક્ત ભણીને જ વ્યક્તિ સફળ થાય તે જરુરી નથી. શોધ-સંશોધન માટે કોઈ ડિગ્રીની જરુરત નથી પરંતુ ધગસ અને કોઠાસુઝની જરરીયાત છે. સફળ થવાની તિવ્ર ઈચ્છા અને પ્રેરણા હશે તો રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગામ રામપુરા-મથાનિયાના અરવિંદ…
Read More...
Read More...
