Browsing Category

સમાચાર

પૈસા કેવી રીતે બચાવવા એ આમની પાસેથી શીખવા જેવું ખરું, 6 વર્ષ કામ કરીને 24 વર્ષની ઉંમરે રીટાયર થયો…

આજના સમયમાં યુવાઓમાં સૌથી મોટી સમસ્યા પૈસા બચાવવાની છે. દર મહિને કોઈને કોઈ ટેકનોલોજી અથવા પછી નવી વસ્તુઓ લોન્ચ થાય છે અને તે ટ્રેન્ડ બની જાય છે. જેને ખર્ચવા પાછળ લોકો પૈસા ખર્ચ કરે છે અને સેવિંગ્સ નથી કરી શકતા. જોકે એક વ્યક્તિએ ઓછી ઉંમરમાં…
Read More...

અમદાવાદમાં વધુ એક કંપારી છૂટી જાય તેવો અકસ્માત સર્જાયો, કાર અને બસની વચ્ચે કચડાઈ મહિલા, ઘટના સ્થળે જ…

અમદાવાદમાં વધુ એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા જયમાલા ચાર રસ્તા પર સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. મહિલા જ્યારે બસની પાછળ ઉભા હતા ત્યાં પાછળથી આવી રહેલી અન્ય કારે તેમને અડફેટે લેતા તેમનું…
Read More...

બાંગ્લાદેશ ગેરકાયદે ભારતમાં રહેતા તેમના નાગરિકોને પાછા બોલાવશે, બાંગ્લાદેશે ભારતને અપીલ કરી કે…

બાંગ્લાદેશે ભારતને અપીલ કરી છે કે તે ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોનું લિસ્ટ જાહેર કરે. વિદેશમંત્રી અબ્દુલ મોમેને રવિવારે કહ્યું કે, સરકાર ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકોને પાછા બોલાવશે અને તેમને વસવાટ કરવાની મંજૂરી…
Read More...

અમેરિકામાં મહેસાણાના પાટીદાર યુવકની લૂંટારૂએ ગોળી મારી હત્યા કરી

અમેરિકામાં મહેસાણાના વધુ એક પટેલ યુવકની હત્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. અમેરિકાના મેકન સિટીમાં મિત્રને સ્ટોરમાં મળવા જતા સ્ટોરમાં લૂંટના ઈરાદે ઘૂસેલા લૂંટારૂએ ગોળી મારી હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત 14 નવેમ્બરે ભટાસણના કિરણ પટેલની હત્યા…
Read More...

ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇને મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રા નીકળી, હાઇવે પર…

ઊંઝામાં ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞને લઇ રવિવારે મહેસાણાથી ઊંઝા 4 કિમી લાંબી ઐતિહાસિક પદયાત્રાથી હાઇવે ઢંકાઇ ગયો હતો. સવારે 6 વાગે મોઢેરા રોડ સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરે દિવ્ય જ્યોતિરથમાં મા ઉમાની આરતી ઉતારી પાટીદારોની પદયાત્રાએ પ્રસ્થાન…
Read More...

કડકડતી ઠંડીમાં આપણા જવાનો કેટલા સુરક્ષિત? ઠંડીમાં જવાનોને ખાવાની અને પહેરવાની જરૂરી ચીજવસ્તુઓ પણ…

આપણે સૌ શાંતિથી સુઈ શકીએ છીએ કારણ કે સીમા ઉપર જવાનો આપણી સુરક્ષા કરવા જાગે છે. સરકાર આ જવાનોની વીરતા ઉપર ચુંટણી જીતી લે છે, સર્જીકલ સ્ટ્રાઈક કરાવે છે, એર સ્ટ્રાઇક કરાવે છે પરંતુ તેમને જરૂરી ખોરાક અને સગવડો મળતી નથી જે ખૂબ ચિંતાજનક વાત છે.…
Read More...

સ્વામિનારાયણ સાધુને મહિલા સાથે હોટલમાં શરીરસુખ માણવું ભારે પડ્યું, વિડિઓ બનાવીને 50 લાખની માંગણી…

માંગરોળના મુક્તુપુર ઝાંપા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના 29 વર્ષના એક વાસના ભુખ્યા સાધુને એક મહિલાએ અમદાવાદની એક હોટેલમાં બોલાવી તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે પોતાના ત્રણ સાગરિતોની મદદથી આ મહિલાએ પહેલેથી કરેલી ગોઠવણ…
Read More...

રાજકોટમાં હૈદ્રાબાદ દુષ્કર્મ જેવી ઘટના સ્હેજમાં બનતા રહી ગઈ, એક બહાદૂર યુવાને હિંમતભેર પ્રતિકાર…

હૈદ્રાબાદની મહિલા તબીબની દેશભરમાં કંપારી છુટાવી દેનારી ઘટનાની માંડ શાહી સુકાઈ છે. અને રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો કિસ્સો હજી રાજકોટવાસીઓના દિમાગમાં તાજો છે ત્યાં ફરી રાજકોટમાં ગત રાત્રીના હૈદ્રાબાદ વાળી ઘટના…
Read More...

હીરલ અને ચિરાગની પ્રેમ કહાની રહી ગઈ અધૂરી, હીરલે પકડી અંતિમ વાટ, અંતિમ સંસ્કારમાં પરિવારનું આક્રંદ

હીરલ અને ચિરાગની લવસ્ટોરી સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં બધા બંનેના ખૂબ વખાણ કરી રહ્યા હતા. લોકો બંનેની કહાનીને ‘વિવાહ’ ફિલ્મ સાથે સરખાવતા હતા. જોકે ભગવાનને આ મંજૂર નહોતું અને હવે હીરલ આપણી વચ્ચે નથી રહી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે…
Read More...

વડોદરામાં ત્રણ દિવસથી ગુમ વિદ્યાર્થીની ખુશ્બુની ઠંડા કલેજે હત્યા, તળાવમાંથી તીવ્ર દુર્ગધ મારતી…

પાદરા તાલુકાના ચાણસદ ગામમાં રહેતી અને એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી 20 વર્ષીય વિદ્યાર્થિની ખુશ્બુ જાની છેલ્લા ત્રણ દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થઇ હતી. જોકે, શનિવારે મોડી રાત્રે ચાણસદ નજીકના તળાવમાંથી ગુમ થયેલી વિદ્યાર્થિનીનો…
Read More...