Browsing Category
સમાચાર
ભેસાણના ખંભાળિયા ગામે GRD જવાને 3 દીકરીને કૂવામાં ફેંકી પોતે ગળેફાંસો ખાધો, 15 દિવસ પહેલા ચોથી…
ભેસાણના ખંભાળિયા ગામે જીઆરડી(ગ્રામ રક્ષક દળ) જવાન રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવા લઇ જવાના બહાને વાડીએ લઇ ગયો હતો. અહીં પોતાની ત્રણ દીકરીઓને એક પછી એક એમ ત્રણેયને કૂવામાં ફેંકી દીધી હતી. આથી ડૂબી જવાથી ત્રણેય દીકરીના…
Read More...
Read More...
સિવિલ હોસ્પિટલમાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવ્યો, બાળકના મગજનો અમુક ભાગ નાકમાંથી બહાર આવી ગયો, સિવિલના…
સિવિલ હોસ્પિટલમાં અનેક અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કેસો તો એવા હોય છે જે જોઇ ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી જાય છે. જોકે કેટલી પણ હાર્ડ સર્જરી હોય અહીંના ડોક્ટરો સફળતા મેળવે છે. ત્યારે અમદાવાદ સિવિલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.…
Read More...
Read More...
45 દિવસમાં કેન્સર છૂ-મંતર કરવાનો દાવો કરતો ઊંટવૈદ વિભાભાઈનો પર્દાફાશ!
મુસિબત આવે ત્યારે વ્યક્તિ કોઈ પણ ઉકેલ અપનાવવા તૈયાર થઈ જાય છે. વાત કેન્સર જેવી ગંભીર બિમારીની આવે ત્યારે ઘણા લોકો ઉંટવૈદો પર પણ ભરોસો કરી લેતા હોય છે, પણ આ પ્રકારના ઉંટવૈદોથી હવે ચેતી જવા જેવું છે. સુરેન્દ્રનગરમાં જે કિસ્સો સામે આવ્યો છે,…
Read More...
Read More...
શું 2000 રૂપિયાની નોટ સાચે બંધ થવા જઈ રહી છે? સાચી હકીકત શું છે જાણો અને શેર કરો
સોશિયલ મીડિયા પર એક મેસેજ હાલ ઘણો ઝડપી વાયરલ થઈ રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક 31 ડિસેમ્બરથી ચલણમાંથી 2 હજારની નોટ બંધ કરવા જઈ રહી છે અને તેની જગ્યાએ 1લી જાન્યુઆરી 2020થી એક હજારની નવી નોટ અમલમાં લાવશે. આ સાથે 31 ડિસેમ્બર બાદ તમે તમારી 2000…
Read More...
Read More...
સગી દીકરી પોતાની માતાની બની ગઇ જેઠાણી, સમગ્ર કિસ્સો વાંચી તમે પણ થઇ જશો સ્તબ્ધ
ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જાણીને તમે પણ કહેશો કે બાપ રે બાપ! જી હા વીરપુર ગામમાં એક યુવકે પોતાના ભાઇની સાસુને ભગાડી ઘરમાં લઇ આવ્યો. પરિવારવાળાઓએ વિરોધ કર્યો તો જમાઇએ ફોન કરીને પોલીસને બોલાવી લીધી. પોલીસે…
Read More...
Read More...
રાજકોટના પરિણીત શખ્સે યુવતી સાથે લગ્નનું તરકટ રચ્યુંઃ અમરેલી, અમદાવાદમાં વારંવાર કર્યું બદકામઃ…
અમરેલીઃ રાજકોટના એક વ્યક્તિએ અમરેલીની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અમરેલી તથા અમદાવાદમાં વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ પોતે પરિણિત હોવા છતાં યુવતીને અપરણિત હોવાનું કહીને હાર પહેરાવીને લગ્નનું તરકટ રચ્યા બાદ અંગત પળોનો વીડિયો ઊતારી લઈ તેના…
Read More...
Read More...
‘સાવધાન ઈન્ડિયા’ના હોસ્ટને નાગરિકતા બિલનો વિરોધ પડ્યો ભારે, સુશાંત સિંહને શોમાંથી બહારનો રસ્તો બતાવી…
ટીવી શો સાવધાન ઈન્ડિયાના હોસ્ટ સુશાંત સિંહને શોમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. એક્ટર સુશાંત સિંહે ખુદ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે અને જાણકારી આપી છે. તેણે આરોપ લગાવ્યો છે કે નાગરિકતા બિલનો વિરોધ કરવા બદલ તેને આ સજા આપવામાં…
Read More...
Read More...
સુરતમાં કોર્પોરેટરે સિટી બસમાં ટિકિટનાં પૈસા લઈ ટિકિટ નહીં આપી કટકી કરતાં કંડક્ટરોનું કૌભાંડ ઝડપ્યું
સિટી બસ સર્વિસનાં ડ્રાઈવરોનાં બેફામ ડ્રાઈવિંગ સામે ઘણા સવાલો ઉઠતા હતાં. બાદમાં સિટી બસ સર્વિસમાં ફરજ બજાવતા કન્ડક્ટરો દ્વારા મુસાફરો પાસેથી ટિકિટનાં પૈસા લઈ ટિકિટ નહીં આપી કટકી કરાતી હોવાના વીડિયો પુરાવા સાથે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ…
Read More...
Read More...
ભાણેજોને બેન-બનેવીનાં મોતની જાણ કરવા જતા બે મામાનું ગાંધીનગર નજીક અકસ્માતમાં મોત
ગત બુધવારે ઉદેપુરની હોટેલમાં આપઘાત કરનાર મોડાસાના દંપતિમાંથી મહિલાના બે સગા ભાઈનું ગાંધીનગર નજીક દહેગામ-નરોડા રોડ પર માર્ગ અકસ્માતમાં મૃત્યું નિપજ્યું છે. બન્ને ભાઇઓ તેમના ભાણેજોને તેમના માતા પિતાના મોતના સમાચાર આપવા માટે મોડાસા જઇ રહ્યા…
Read More...
Read More...
ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ શ્રધ્ધાળુઓ સુધી પહોંચશે મા ઉમાનો પ્રસાદ, સવા લાખ કિલો પ્રસાદી…
ઊંઝામાં 18 થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ યોજાવાનો છે. મા ઉમિયાના દર્શન માટે નાના ગામડાઓથી લઈને મોટા શહેરો અને દેશ-વિદેશથી 50 લાખથી વધુ ભક્તો પધારવાના છે. લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુ અને ભાવિ ભક્તોને…
Read More...
Read More...
