Browsing Category
સમાચાર
સાવધાન! અમદાવાદ-સુરતમાં ગોઠવાઈ પેરામિલેટરી ફોર્સ, બહાર રખડવા નીકળ્યા તો થશે કડક કાર્યવાહી
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યના અમદાવાદ અને સુરત શહેરના કન્ટેનમેન્ટવાળા વિસ્તારોમાં જ્યાં સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા વિસ્તારોમાં પેરામિલેટરી ફોર્સ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું…
Read More...
Read More...
લૉકડાઉનના કારણે ગુજરાતીઓની માનસિક સ્થિતિ બદલાઇ, મનોવૈજ્ઞાનિકોએ CMને લખ્યો પત્ર, લોકડાઉનનો વિકલ્પ…
કોરોના વાયરસની (Coronavirus)મહામારીને કારણે સમગ્ર ભારત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેથી લોકોએ ફરજીયાત પોતાના ઘરમાં રહેવું પડી રહ્યું છે. કોઈ વ્યક્તિ કામ સિવાય ઘરની બહાર નીકળી શકતા નથી. સાથે જ કોઈ વેપાર ધંધા પણ શરુ થયા નથી. બીજી તરફ…
Read More...
Read More...
મજૂરોની દુર્દશાની વાસ્તવિક તસવીર: ‘સા’બ તીસરે લૉકડાઉનને કમર તોડ દી હૈ હમકો ખાને કે વાંધે હૈ, કિરાયા…
યુ.પી. કે લીયે બસ ઔર ટ્રેન દોનો શરૂ હો ગઇ હૈ તો ફીર ક્યું પૈદલ જા રહે હો? પુછાયેલા સવાલનો યુવાને રોષ સાથે જવાબ આપ્યો હતો. સાહબ તીસરે લૉકડાઉનને હમારી કમર તોડ દી હૈ, ૪૫ દિન સે હમ એક વક્ત ચાવલ કે લીયે દો ઘંટે લાઇનમાં ખડે રહેતે હૈ, હમારે પાસ જો…
Read More...
Read More...
ભારત માટે સંકટમાં પણ અવસરઃ અમેરિકા, કોરિયા અને જાપાન હવે ચીન પર નિર્ભર રહેવા માગતા નથી, 1000 કંપનીઓ…
કોરોના વાઇરસને કારણે વિશ્વભરના આક્રોશનો સામનો કરી રહેલા ચીનને મોટો આંચકો લાગી શકે છે. 1000થી વધુ અગ્રણી કંપનીઓએ પોતાનાં ઉત્પાદન યુનિટ ચીનથી હટાવવાનું મન બનાવી લીધું છે. સરકારી સૂત્રો મુજબ આ કંપનીઓ ભારત આવવા માટે અનેક સ્તરે સંપર્ક કરી ચૂકી…
Read More...
Read More...
આટકોટના ખેડૂતે પશુઓ માટે 8 વીઘામાં વાવેલી લીલી મકાઇ ગૌશાળાને દાનમાં આપી દીધી, ખેડૂતોને અપીલ કરી કે…
આટકોટના ખેડૂત ધીરુભાઈ મગનભાઈ રામાણીએ જીવદયાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે. એમની કામગીરીની ઠેર- ઠેર સરાહના થઈ રહી છે. સમાજમાં કેટલાય શ્રીમંતો છે પણ જ્યાં નાણા ખર્ચવાની અને કોઇ ગરીબ જરૂરીયાતમંદને મદદ કરવાની વાત આવે તો…
Read More...
Read More...
400 કીમી દૂર પત્નીએ પુત્રને જન્મ આપતાં પોલીસ કોન્સ્ટેબલે રજા લેવાને બદલે દેશની સેવા કરવાનું પસંદ…
સચીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ રાઠોડના ઘરે 5 મેના રોજ પુત્રનો જન્મ થયો છે, તેમ છતાં ઘરે જઇને પુત્ર અને પત્નીની કાળજી રાખવાની જગ્યાએ કોરોના સામે લડવા માટે દેશ સેવા કરી રહ્યા છે. પોતાના નવજાત દિકરાને વોટ્સએપ…
Read More...
Read More...
અમદાવાદમાં કોરોનાને કંટ્રોલમાં લાવવા કરાશે હવે આ છેલ્લો ઉપાય, શિવાનંદ ઝાનું મહત્વપૂર્ણ નિવેદન
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુરુવારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને લઈને દવા-દૂધ સિવાયની બધી જ દુકાનો ૧૫મી મે સુધી બંધ રખાઈ છે. જો બીજી કોઈ દુકાનો ખૂલશે તો દુકાનદાર સામે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી થશે.…
Read More...
Read More...
વિશાખાપટ્ટનમમાં સર્જાયેલ ગેસ કાંડના વીડિયો જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે : 3 KM સુધી લોકો ઠેર-ઠેર…
આંધ્રપ્રદેશના દરિયાકિનારે આવેલા શહેર વિશાખાપટ્ટનમમાં એક ફેકટરીમાંથી ઝેરી ગેસ લીક થતાં અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો બીમાર છે. આ એવો તે કેવો ગેસ છે જે આટલો ઝેરી છે? કેટલો ઘાતક છે આ ગેસ? જે પ્લાન્ટમાંથી ગેસ લીક થયો, તેમાં…
Read More...
Read More...
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17 લોકોનાં મોત
મહારાષ્ટ્ર (Maharashtra)ના ઓરંગાબાદ (Aurangabad)માં પાટા પર ઊંઘી રહેલા પ્રવાસી શ્રમિકો પરથી ટ્રેન પસાર થવાના કારણે તેમના મોત થયા છે. મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 388 નવા કેસ નોંધાયા, 29ના મોત કુલ મૃત્યુઆંક 425, કુલ દર્દી 7013
કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે તો અમદાવાદને બાનમાં લીધું છે, ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી…
Read More...
Read More...
