Browsing Category
સમાચાર
UKમાં રહેતા ત્રણ ગુજરાતીઓએ સ્વદેશી ઉપચાર થકી કોરોના વાઇરસને હંફાવ્યો, ગરમ પાણીનો નાશ, હળદર-લીંબુનું…
ઉત્તર યુનાઇટેડ કિંગડમના માન્ચેસ્ટર પાસે આવેલા વેરહાઉસમાં ફરજ બજાવતા ત્રણ ગુજરાતીઓએ દેશી ઉપચાર દ્વારા કોરોનાને માત આપી 14 દિવસ બાદ ફરી પૂર્વવત જીવન શરૂ કર્યું હતું. યુકેની હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડતાં ગુજરાતીઓએ સ્વદેશી ઉપચાર ચાલુ કર્યો…
Read More...
Read More...
‘વતન જવા ચાલતી પકડવી હિતાવહ નહીં, રાજસ્થાનની તમામ બોર્ડર સીલ છે, એટલે મંજૂરી વગર પ્રવેશ નહીં…
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્યના નાગરિકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો ચોક્કસ સંક્રમણથી બચી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ…
Read More...
Read More...
સુરતમાં ભાજપના કાર્યકરની લુખ્ખી દાદાગીરી, વતન મોકલવા શ્રમિકો પાસે લાખો પડાવ્યા, ટિકીટ માંગી’તો માથું…
સુરતમાંથી હાલ મોટા પ્રમાણમાં શ્રમિકો (Migrant Workers)ને તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યા છે. આ માટે તંત્ર તરફથી ખાસ ટ્રેનો (Train) દોડાવવામાં આવી રહી છે. બીજી તરફ શ્રમિકોને વતન મોકલવામાં પણ અમુક એજન્ટો (Agents) સક્રિય થઈ ગયા છે. આ લોકો મૂળ…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોના કાબુમાં લેવા હોટસ્પોટ વિસ્તારમાં આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા રોગ પ્રતિકારક શક્તિ…
ગુજરાતમાં કોરોના કાબૂમાં લેવા માટે નવી ફોર્મ્યુલા મુજબ કોરોનાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથી દવા આપીને તેઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના કોટ…
Read More...
Read More...
અમદાવાદમાં માતાને કોરોના પોઝિટિવ આવતા એક દિવસનું બાળક રઝળી રહ્યું છે, કોઈ સારવાર આપવા નથી તૈયાર
શહેરના વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે લોકોને સારવાર મળશે તેવી આશાથી જાય છે પરંતુ તેમને નિસાસો હાથ લાગે છે. એક દિવસના બાળક સાથે કોરોના પોઝિટિવ માતા ઠેરઠેર સારવાર માટે ભટકી રહી છે પણ કોઈ સારવાર માટે તૈયાર નથી.…
Read More...
Read More...
ટ્રમ્પના આમંત્રણ પર ગુજરાતી પૂજારીએ વ્હાઇટ હાઉસમાં હિન્દુ રીત-રિવાજો મુજબ કર્યો શાંતિ પાઠ, જુઓ Video
પ્રાર્થના સેવાના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે, ગુજરાતી પૂજારીએ વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં પવિત્ર વૈદિક શાંતિ પાઠ કરીને કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી હતી.યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર ન્યૂ…
Read More...
Read More...
ગાંધીજીના પૌત્રવધુનું 93 વર્ષની વયે નિધન, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો
ગાંધીજીના પૌત્ર કનુભાઈ રામદાસ ગાંધીના પત્ની શિવાલક્ષ્મીબેનનું મોડીરાતે સુરતમાં 93 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ સુરત શહેરના ભીમરાડ ગામે છેલ્લાં કેટલાક સમયથી રહેતા હતા. તેમની તબિયત ખરાબ થતા તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા…
Read More...
Read More...
રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા વ્યક્તિએ જણાવ્યો અનુભવ: ચોટીલા સુધી સઘન ચેકીંગ, પછી અમદાવાદ…
રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા કશ્યપ પટ્ટણીએ રાજકોટ અને અમદાવાદ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીનો અનુભવ વર્ણવ્યો છે. જેમાં રાજકોટ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીને ખોબલે ખોબલે વખાણી છે. જ્યારે બીજી તરફ અમદાવાદ પોલીસ અને આરોગ્ય ટીમની…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 390 નવા કેસ નોંધાયા , 24 મોત થતા કુલ મૃત્યુઆંક 449 અને કુલ દર્દી 7403
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. જો કે, તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાને લઇને કોરોનાનો મજબૂત રીતે સામનો આપણો દેશ કરી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24…
Read More...
Read More...
રાજકોટમાં ખાનગી સ્કૂલોની માનવતા મરી પરવરી, લૉકડાઉનમાં વાલીઓને ફી ભરી જવા આદેશ કર્યો
રાજકોટ શહેરમાં ખાનગી સ્કૂલ (Private School Management) સંસાચલકોની માનવતા મરી પરીવરી હોય તેવા બનાવો સામે આવ્યા છે. લૉકડાઉન (Coronavirus Lockdown) વચ્ચે ખાનગી સ્કૂલો બેફામ બની છે અને વિદ્યાર્થીઓ (Students)ના વાલીઓ પાસે ફીના ઉઘરાણા શરૂ કરી…
Read More...
Read More...
