Browsing Category

સમાચાર

લોકડાઉનમાં સાઈકલ ઉપર વતન જતા પતિ-પત્નીનું અકસ્માતમાં થયું મોત, ભાઈએ પૈસા એકઠાં કરી કર્યા અંતિમ…

લોકડાઉનમાં (lockdown) ગરીબ પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. પૈસા પુરા થતાં ગરીબ પરિવારો પાસે પલાયન કરવા સિવાય બીજો રસ્તો નથી દેખાતો. આવો જ એ કિસ્સો ઉત્તર પ્રદેશના (Uttar pradesh) લખનૌમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિવાર પૈસા ખતમ થતાં સાઈકલ…
Read More...

પરણિત દીકરી પ્રેમી સાથે પકડાઈ જતાં મા અને નાની બહેને પતાવી દીધી, ઘણી વખત સમજાવવા છતાં કોઈ અસર ન થતાં…

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહરોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરણિત દીકરીની તેની મા અને નાની બહેને મળી હત્યા કરી દેતા પૂરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મા અને નાની બહેનને પરણિત પુત્રી પોતાના પ્રેમી સાથે વાતચીત કરતી અને હરતી-ફરતી તે પસંદ ન…
Read More...

અમદાવાદ માટે સારા સમાચાર, સમરસ હોસ્ટેલમાંથી એક જ દિવસમાં 350 દર્દીઓને અપાઈ રજા

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને રાખવામાં આવે છે. આજે તમામ 350 દર્દીઓને એસી બસમાં સોશિયલ…
Read More...

સુરતમાં ફસાઈ ગયેલા યુપીવાસી શ્રમિકને વતન ન જવા દેતા મોબાઈલ વીડિયો કોલથી મૃતક પત્નીની અંતિમ વિધિનો…

કોરોનાના લોકડાઉનમાં સરકારના બદલાતા રોજે રોજના નિયમોથી સામાન્ય લોકોની હાલત લાચાર થઈ છે. સુરતમાં ફસાઈ ગયેલા યુપીવાસી શ્રમિકે મોબાઈલ વીડિયો કોલથી મૃતક પત્નીની અંતિમ વિધિનો સાક્ષી બન્યો છે. પત્નીના મોતના સમાચાર સાંભળી 2500 રૂપિયા ખર્ચી ખાનગી…
Read More...

‘હરરોજ પોલીસ પરેશાન કરતી હૈ, આજ પોલીસ કો જીંદા જાને નહીં દેના હૈ’ કહીને ટોળાએ શાહપુર વિસ્તારમાં…

‘હરરોજ પોલીસ પરેશાન કરતી હૈ, આજ પોલીસ કો જીંદા જાને નહીં દેના હૈ’ કહીને ટોળાએ શાહપુર વિસ્તારમાં શુક્રવારે સાંજે લોકડાઉનનો અમલ કરાવવા ગયેલી શાહપુર પોલીસ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજિત હોવાનું બહાર આવ્યું છે. શાહપુર…
Read More...

રાજકોટમાં કાનુડા મિત્ર મંડળની અનોખી સેવા, 8 હજાર દર્દીઓને 80 લાખ રૂપિયાની મદદ કરી, 3500…

રાજકોટમાં સામાજીક સંસ્થા કાનુડા મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય આપવામાં આવી રહી છે. કોઇ પણ વ્યક્તિને હોસ્પિટલના કામ ખાતે નાણાંની જરૂરિયાત હોય તો તેને સંસ્થા તરફથી 1 હજાર રૂપિયાનું મેડિકલ કાર્ડ બનાવી આપવામાં આવે છે. જે કાર્ડ…
Read More...

ગુજરાતથી ટ્રેનમાં યુપી પહોંચેલા શ્રમિકોને થયો કડવો અનુભવ, બોલ્યા આના કરતાં તો ગુજરાત સારું હતું

લોકડાઉનમાં ગુજરાતથી પોતાના વતન યુપી જવા તરસી રહેલા શ્રમિકોને ત્યાં પહોંચતા જ કડવો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદથી સ્પેશિયલ ટ્રેનમાં કાનપુર પહોંચેલા નરેશ યાદવ અને કમલ યાદવના જણાવ્યા અનુસાર, ગુજરાતથી તેઓ યુપી તો પહોંચી ગયા, પરંતુ રેલવે સ્ટેશનથી…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા, 23ના મોત થતાં કુલ મૃત્યુઆંક 472 અને કુલ દર્દી 7797…

સમગ્ર દેશમાં કોરોના વાયરસે કાળો કહેર વરસાવ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ…
Read More...

વડોદરાના યુવકની દર્દથી આપવીતી: ‘હવે સહન નથી થતું, મારી છોકરી 9 વર્ષની છે મારે જીવવું છે’…!!

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર લૉકડાઉન દરમિયાન અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે વડોદરાના મિત્રો મદદ માંગતો વીડિયો મોકલ્યો છે.…
Read More...

દારૂબંધી અંગે પૂર્વ શંકરસિંહ વાઘેલાની FB પોસ્ટ, ઢોંગી અને ખોટી દારુબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ…

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે ફેસબૂક પોસ્ટ લખીને દારૂબંધીની નીતિ પર પુનર્વિચાર કરવા વિનંતિ કરી છે. તેમણે કહ્યું કે, હું ગુજરાત સરકારને કહીશ કે મહેરબાની કરીને વૈજ્ઞાનિક પધ્ધતિથી આનો અભ્યાસ કરો.આ ઢોંગી અને ખોટી દારુબંધીની…
Read More...