Browsing Category

સમાચાર

લોકોના મનમાં ભય છે, તેઓ બીમારી છુપાવે છે, હૉસ્પિટલ મોડા આવે છે એટલે આટલા મૃત્યુ થઈ રહ્યાં છે:…

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના નિરંકુશ બની રહ્યો છે ત્યારે દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાના વડપણ હેઠળ નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ શનિવાર અમદાવાદ આવી હતી. તેમણે વિસ્તૃત વાતચીત કરીને રાજ્યમાં કોરોનાના કારણો, મૃત્યુદર…
Read More...

17 મે પછી જો લોકડાઉન લંબાવાશે તો કઈ બાબતોનું ધ્યાન રખાશે? જાણો શું છે કેન્દ્ર સરકારનો પ્લાન

દેશભરમાં લોકડાઉનને દોઢ મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. આપણે લોકડાઉનના ત્રીજા તબક્કામાં છીએ. જે આ મહિનાની 17મી તારીખે પૂર્ણ થઈ રહ્યું છે. હાલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે છૂટછાટો આપવામાં આવી રહી છે, પરંતુ ઈકોનોમિક એક્ટિવિટી ઠપ થવાના…
Read More...

18 મહિનાની કોરોના પોઝિટિવ બાળકી સાથે 20 દિવસ રહેવા છતાં માતાને ન લાગ્યો ચેપ, આ કેસ પર પીજીઆઈ કરશે…

કોરોના પોઝિટિવ 18 મહિનાની દીકરી સાથે 20 દિવસ સુધી સાથે રહ્યા બાદ પણ તેની માતા કોરોનાના સંક્રમણથી બચી ગઈ છે. આવો પ્રથમ કેસ ચંડીગઢના PGIMER એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં સામે આવી છે. હવે આ કેસ પર…
Read More...

17મી મે પછી લોકડાઉન લંબાવાશે? PM મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

લૉકડાઉન 3.0 (Lockdown 3.0)ની અવધિ 17 મેના રોજ પૂરી થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing)ના માધ્યમથી…
Read More...

લાંબી બીમારી બાદ મુંબઈના ‘મટકા કિંગ’ રતન ખત્રીનું ૮૮ વર્ષની વયે નિધન

ભારતમાં સટ્ટાબાજીના દિગ્ગજ મનાતા રતન ખત્રીનું મુંબઈમાં નિધન થયું છે. તે 88 વર્ષના હતા. પરિવારના સૂત્રોએ જાણકારી આપી કે તે થોડા સમયથી બીમાર હતા અને તેમણે મધ્ય મુંબઈમાં આવેલી નવજીવન સોસાયટીમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. સિંધી પરિવારથી…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 398 નવા કેસ, પહેલીવાર ડિસ્ચાર્જ વધુ ને કેસ ઓછાઃ આજે 454 દર્દી…

કોરોના વાયરસ રાજ્યમાં બેકાબૂ બનતો જાય છે તો બીજી તરફ અન્ય પ્રાંતમાંથી આવેલા શ્રમિકો માદરે વતન જવા માટે હોબાળો મચાવી રહ્યા છે. આ તમામ ઘટના વચ્ચે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય…
Read More...

સુરતની આ શાળાએ લોકડાઉનમાં તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી માફ કરી

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ધંધા-રોજગાર બંધ થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો…
Read More...

કોરોનાને મ્હાત આપશે આયુર્વેદિક સારવાર, 7 દિવસની સારવારથી અમદાવાદમાં 203 દર્દીઓ થયા સ્વસ્થ

કોરોનાનાં કહેરથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો આયુર્વેદિક દવાનો સહારો લેતાં હતા. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગુજરાતીઓને એક આનંદના સમાચાર આપ્યા છે. અમદાવાદમાં આયુર્વેદિક સારવારથી 200થી પણ વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે.…
Read More...

લોકડાઉન હવે સહન થઈ શકે તેમ નથી; લોકો માનસીક રીતે નબળા પડવા લાગ્યા

કોરોના વાયરસની મહામારીના ફુંફાડા સામે સાવચેતીનાં પગલારૂપે અમલી બનાવાયેલ લોકડાઉનને દોઢ માસનો ખાસ્સો સમય પસાર થયેલ છે. જેમાં હવે કામ ધંધા વગર લોકોને ન છૂટકે ઘરમાં બેસી રહેવુ પડતા લોકોની માનસીકતાં તુટી પડી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર…
Read More...

17મી મે પછી શું? લોકડાઉનમાંથી બહાર નીકળવા સરકાર બનાવી રહી છે મોટો પ્લાન, જાણો વિગતે

લોકડાઉનને 45 દિવસથી વધારેનો સમય વિતિ ચૂક્યો છે. 17મી મેના રોજ ત્રીજા તબક્કાનું લોકડાઉન પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. હવે લોકડાઉન લંબાવવાથી મોટી આર્થિક સમસ્યા સર્જાવાનો ડર છે ત્યારે કેન્દ્ર સરકાર અર્થતંત્રને બને તેટલું ઝડપથી ધમધમતું કરવા એક…
Read More...