Browsing Category
સમાચાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે, લૉકડાઉન મુદ્દે કરી શકે છે મોટી…
દેશભરમાં લોકડાઉન 4ને લઈને અનેક પ્રકારની અટકળો આવી રહી છે ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. 17મેએ પૂરું થનારા લોકડાઉનને લઈને પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, વડાપ્રધાને ગઈ કાલે દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી…
Read More...
Read More...
અમેરિકામાં ભારતીય મૂળના ડૉક્ટર પિતા-પુત્રીનું કોરોનાને કારણે થયું મોત, પરિવારમાં પાંચ સભ્યો છે…
અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળના એક પિતા અને પુત્રીનું કોરના વાઈરસના કારણે મોત નિપજ્યું હતું. બંને વ્યવસાયે ડૉક્ટર હતા. તેમના પરિવારમાં પાંચ ડૉક્ટર હતા. કોરોનાનો ભોગ બનનાર 78 વર્ષીય સત્યેન્દ્ર દેવ ખન્ના એક સર્જન હોવાની સાથે ઘણી…
Read More...
Read More...
17 મે બાદ શું? PMની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં 4 રાજ્યોએ આપ્યા મહત્વનાં સંકેત, એક સાથે પ્રતિબંધો…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19ના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લોકડાઉનમાંથી તબક્કાવાર બહાર નીકળવા અને આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાના ઉપાયોને લઈ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. લગભગ 6 કલાક ચાલેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસના…
Read More...
Read More...
‘સરકાર આર્થિક મદદ નહીં કરે તો આપઘાત કરવાનો વખત આવશે’: રીક્ષાચાલક, લોકડાઉનમાં હજારો રીક્ષાચલકોની હાલત…
કોરોના વાઈરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનના પગલે વડોદરામાં માત્ર ઓટો રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 35 હજાર જેટલા રીક્ષાચાલકોની હાલત દયનીય બની ગઇ છે. 28 વર્ષથી રીક્ષા ચલાવતા નટુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, હવે મારે મારા પરિવારનું…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 347 નવા કેસ, 20ના મોત સાથે મૃત્યુઆંક 500ને પાર, કુલ 8,542 કેસ
લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય…
Read More...
Read More...
સગર્ભા મહિલા મજૂરની આપવીતી, 70 કિલોમીટર ચાલી ત્યાં થયો બાળકનો જન્મ, પછી ખોળામાં લઈને ફરી 160 કિમી…
સરકારી પ્રયાસો પછી પણ અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂર હજારો કિલોમીટરની સફર પગપાળા જ કાપી રહ્યા છે. મજૂરોની આપવીતી સાંભળીને રુંવાડા ઉભા થઈ જાય છે. એમપી-મહારાષ્ટ્રના બિજાસન બોર્ડર પર નવજાત બાળક સાથે પહોંચેલી મહિલા મજૂરની આપવીતી તો કમકમા ઉપજાવી દે…
Read More...
Read More...
લોકડાઉનને કારણે બીડી-તમાકુના બંધાણીને માદક દ્રવ્યો ન મળતા અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો
મોરબીના પંચાસર રોડ પર આવેલા ભારતપરામાં રહેતા 36 વર્ષના સુરેશ ઘોગાભાઇ રાઠોડ નામના યુવાને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીડી અને તમાકુના વ્યસની હોવાથી લોકડાઉનને કારણે નહીં મળતા પ્રયાસ કર્યો હોવાની આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનના…
Read More...
Read More...
પરપ્રાંતીયોની વેદના: ‘સાહેબ, હવે તો કોરોનાથી નહીં પણ ભૂખથી મરવાનો સતાવે છે ભય’
”ઘર પરિવાર છોડી ગુજરાન ચલાવવા ગુજરાતમાં આવ્યા હતા સાહેબ. પરંતુ આ કોરોના મહામારી કરતાં હવે ભુખે મરવાના ડરે ઊંઘ ઊડાડી દીધી છે. હવે તો સાહેબ કોરોનાથી નહી પણ ભુખથી મરવાનો અમારો વારો આવ્યો છે. અમે મહેનત કરી શકીએ તેવા સક્ષમ હોવા છતા બે ટાઈમ પેટ…
Read More...
Read More...
સુરતમાં કામદારોને પગાર નહીં આપનાર કંપનીઓ પર શ્રમ વિભાગનો સપાટો, કંપનીઓને નોટિસો ફટકારવામાં આવી
કોરોના વાયરસને લઈને એક બાજુ સુરત શહેરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ડાયમંડ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રમાંથી પગાર ન ચુકવાયો હોવાની રાવ ઉઠી છે. આ ફરિયાદના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને પગાર ન ચુકવનારી કંપનીઓને નોટિસો પાઠવવાની શરૂઆત કરી છે.…
Read More...
Read More...
ગુજરાતના આ દાદા દેશવાસીઓ માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બીપીની બીમારી હોવા છતાં 92 વર્ષના વૃદ્ધે…
જ્યાં સમગ્ર દેશમાં કોરોનાનું નામ પડતાં જ લોકો ફફડી ઉઠે છે. તેવામાં અમદાવાદમાંથી એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં 92 વર્ષનાં વૃદ્ધે કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં તેઓને છેલ્લા 35 વર્ષથી બ્લડપ્રેશરની બીમારી છે. તેમ છતાં…
Read More...
Read More...
