Browsing Category

સમાચાર

બચત અને કૃષિ અર્થતંત્ર પર ખરાબ અસર થવા નહીં દે, આંત્રપ્રિન્યોર અને ખેતી જોડાય તો વિકાસની ક્રાન્તિ…

વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-19નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આવું કહેવું છે, જોન હોપકિન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર અને ઇકોનોમિસ્ટ પ્રોફેસર સ્ટીવ એચ.…
Read More...

1100 કિલોમીટર ચાલીને વતન જવા નીકળેલા શ્રમિક યુગલની કહાની સાંભળીને સુરત પોલીસની માનવીય સંવેદના જાગી,…

ઉધના પોલીસની ટીમ નવસારી રોડ ઉપર પેટ્રોલિંગ કરતા લક્ષ્મીનારાયણ મંદિર પાસે પહોંચી. અહીં સર્વિસ રોડ સાથેના ફૂટપાથ ઉપર એક યુગલ બેસેલું દેખાયું. સૂકાભટ-ચિંતાતુર ચહેરે બેસેલા આ દંપતી પર નજર પડતાં પીસીઆર વાન તેમની પાસે પહોંચી. ગાડી ઊભી રહી એટલે…
Read More...

રાજકોટમાં પરપ્રાંતિય શ્રમિકે વતન જવા નહીં મળે તેના ડરથી આત્મહત્યા કરી લીધી,

લોકડાઉનનો ત્રીજો તબક્કો ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકો માટે આફત બનીને આવ્યો છે. હવે આવી પરિસ્થિતિમાં નહીં રહીં શકાઈ તેમ માની હજારો શ્રમિકો રસ્તા પર ઉતરી આવે છે. ગુજરાતમાં સતત ક્યાંકને ક્યાંક ત્રણેક દિવસથી હજારો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા છે.…
Read More...

કાશ્મીરનો મૉસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર રિયાઝને ઠાર મરાયાની ઇનસાઇડ…

કાશ્મીરનો મૉસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર રિયાઝ નાયકૂ પુલવામામાં સુરક્ષાદળોની સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આતંકવાદી રિયાઝ નાયકૂ A++ કેટેગરીનો આતંકવાદી હતો. લાંબા સમયથી સેના તેની શોધમાં હતી. રિયાઝ નાયકૂ…
Read More...

અજીત ડોવાલે ઈઝરાયેલ જેવુ જ તૈયાર કર્યું ‘ઓપરેશન જૈકબૂટ ‘, બુરહાન વાની થી લઈ રિયાઝના ખાત્માની અજીત…

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલને ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે. હિઝબુલ મુઝાહિદ્દીનના ચીફ કમાંડર રિયાઝ નાયકૂના ખાતમાથી ડવાલની જેમ્સ બોન્ડની છબી વધારે મજબુત બની છે. ઓપરેશન જૈકબૂટના કારણે જ આજે નાયકૂ જીવિત નથી. નાયકૂ ઓપરેશન…
Read More...

ડોક્ટરને થયો કડવો અનુભવ, કહ્યું- અઠવાડિયાથી સિવિલમાં છું, ‘ટેમ્પરેચર ચેક કરવા પણ કોઈ આવ્યું નથી, દવા…

અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ કામ કરી રહ્યો નથી, હું મરી જઈશ. મુઝે ઓક્સિજન ઠીક નહિ મિલ રહા હૈ. મને તાત્કાલિક ડિસ્ચાર્જ આપો. આ માગણી સાથે અમદાવાદના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તન્વી ક્લિનિક ધરાવતાં ડો. રવિને સિવિલ હોસ્પિટલ માથે લેવી પડી…
Read More...

અમદાવાદમાં સંપૂર્ણ લૉકડાઉન : ખાનગી હૉસ્પિટલો ખુલ્લી નહીં રહે તો તબીબનું લાઇસન્સ કરાશે રદ

આગામી સાત દિવસ સુધી અમદાવાદમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે. એટલે કે અતિઆવશ્યક એવા દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રહેશે. કોરોના મામલે ગુજરાત સરકાર તરફથી અમદાવાદનો ચાર્જ રાજીવ ગુપ્તાને સોંપવામાં આવ્યા બાદ આ આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ…
Read More...

સુરતમાં આઇસોલેશન વોર્ડમાં બે દર્દીએ એલોપેથીને બદલે માત્ર આયુર્વેદિક ઉપચાર અપનાવીને કોરોનાને હરાવ્યો

સુરતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓના સાજા થવાના આંકડામાં ઉછાળો નોંધાયો છે. મંગળવાર સુધીમાં કુલ 315 લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાજા થઇ ઘરે ગયા હતા. દરમિયાન માત્ર આયુર્વેદિક દવા અને ઉપચાર પદ્ધતિ અપનાવીને પણ કોરોના પોઝિટિવ આવેલા 2 વ્યક્તિ સાજા…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 380 નવા કેસ નોંધાયા, 28 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 396, કુલ દર્દી…

કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબૂ બન્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ…
Read More...

લોકડાઉનમાં છેલ્લા એક મહિનાથી દરરોજ સ્ટાફના 60 સભ્યો તેમજ ગરીબોને જમાડી રહ્યા છે આ PSI, દિલથી સલામ છે…

લોકડાઉન લાગુ કરાયું છે ત્યારથી પોલીસકર્મીઓ સતત 17-18 કલાક ખડેપગે ડ્યૂટી કરી રહ્યા છે. તેમને ચા-નાસ્તો તેમજ ભોજન કરવાનો પણ માંડ સમય મળે છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના રખિયાલના સબ-ઈન્સપેક્ટર અને પોલીસ સ્ટેશનના ઈન-ચાર્જ રાગિણી ખરાડીને આ વાતની…
Read More...