Browsing Category
સમાચાર
સુરતમાં કોરોના મહામારીમાં ધનવંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવામાં આવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું
અમદાવાદ બાદ સુરતમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવ શહેરના તમામ વિસ્તારમાં ધનવંતરી રથ ફેરવામાં આવી રહ્યો છે, આ રથ દ્વારા કોરોના તપાસ બાદ સંક્રમણ આવેલા લોકોને દવાનું વિતરણ કરવામાં આવતું હોય છે, ત્યારે…
Read More...
Read More...
વડોદરામાં દુષ્કર્મના ગંભીર ગુનામાં બેદરકારી રાખનાર PSI, ASI સહિત 4 પોલીસકર્મીને SPએ સસ્પેન્ડ કર્યાં
વડોદરાનાં લક્ષ્મીપુરાની 7 વર્ષની છોકરીની છેડતી મામલે નિષ્કાળજી રાખનાર પીએસઆઇ અને મહિલા ASI સહિત ચાર કર્મચારીઓને SPએ સસ્પેન્ડ કર્યાં છે. બાળકી સાથે શારીરિક અડપલા કરનાર શખ્સની તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
લક્ષ્મીપુરામાં સાત વર્ષની છોકરી…
Read More...
Read More...
કોરોનાને મ્હાત આપેલા દર્દીઓને સ્વાસ્થ્ય મંત્રાલયની ખાસ સલાહ, શું કરવું- શું ના કરવું તેની યાદી જાહેર…
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19માંથી સાજા થઈ ચુકેલા દર્દીઓ માટે પોસ્ટ કોવિડ-19 પ્રબંધન પ્રોટોકોલ જાહેર કર્યો છે. કોરોનાને મ્હાત આપીને સાજા થયેલા દર્દીઓએ કેવી કેવી કાળજી લેવી તેને લઈને મહત્વની સુચના જાહેર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય…
Read More...
Read More...
વડોદરામાં કોરોના નેગેટિવ દર્દીનું 4 કલાકમાં જ મોત: 7 વાગ્યે બેસીને વાત કરતા હોય તો 8 વાગ્યે કેવી…
વડોદરા શહેરની SSG હોસ્પિટલ સતત વિવાદોમાં આવી રહી છે. તાજેતરમાં હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ એક કોરોના નેગેટિવ દર્દીનું 4 કલાકમાં જ મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ હોબાળો મચાવીને…
Read More...
Read More...
પોતાનું માસ્ક આપી બીજાનો જીવ બચાવનાર સુરતના શ્રેષ્ઠ કોરોના વોરિયર ડો. સંકેત જીવન મરણ વચ્ચે ખાઈ રહ્યા…
ગુજરાતના ડાયમંડ સિટીના એક શ્રેષ્ઠ કોરોના વોરિયર એવા તબીબને બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ડો. સંકેત મહેતાએ કોરોનાની સારવાર દરમિયાન પોતાનું ઓક્સિજન માસ્ક કાઢી બીજાનો જીવ બચાવ્યો હતો. જોકે, આ તબીબ ડો. સંકેત આજે છેલ્લા 42 દિવસથી…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1326 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ભારતમાં કોરોના વાયરસના કેસ 47 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1326 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં…
Read More...
Read More...
ખેડૂતો ચેતજો! રાજકોટમાંથી ખાતરમાં ભેળસેળના કાવતરાનો પર્દાફાશ, 10 કિલો ખાતરમાં 1 કિલો ભોગાવો રેતી…
મુખ્યમંત્રીના હોમગ્રાઉન્ડ રાજકોટમાંથી ખાતરમાં મિલાવટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખાતરમાં રેતીની ભેળસેળ કરવાનું મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું છે. આ પહેલા પણ આ પ્રકારે અનેક વાર ખેડૂતો સાથે આ પ્રકારની લૂંટ ચલાવાઈ છે. ત્યારે વધુ એકવાર ખેડૂતોને…
Read More...
Read More...
સુરતમાં બે મિત્રો પર જીવલેણ હુમલો, બાલા ભરવાડ સહિત આઠ લોકો તલવાર અને ધોકા લઈને તૂટી પડ્યા
સુરતમાં કાપોદ્રા બુટભવાની રોડ પર જુની અદાવતમાં એક પાનના ગલ્લાવાળા સહિત બે ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછા એલ.એચ.રોડ વર્ષા સોસાયટીમાં રહેતા મૂળ ગીર…
Read More...
Read More...
હવે ખુલશે કોરોના વાઈરસનું રહસ્ય?: ડરથી અમેરિકા ભાગેલી ચીની વૈજ્ઞાનિકે કહ્યું: ‘પુરાવા આપીશ…કોરોના…
દુનિયામાં કોરોના નામની મહામારી ફેલાઈ છે અને તે મહામારી ચીને ફેલાવી છે તેવો સમગ્ર વિશ્વનો દાવો છે. ચીનથી ડરીને અમેરિકા ભાગનાર એક વાયરોલોજિસ્ટે દાવો કર્યો છે કે, બીજિંગે જ કોરોના વાઈરસ તૈયાર કર્યો છે અને મહામારી છૂપાવવાનો પ્રયત્ન પણ કર્યો છે.…
Read More...
Read More...
શિવસેનાએ હવે શરમ નેવે મુકી: નેવીના પૂર્વ અધિકારી સાથે મારઝુડ કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ લાલઘુમ
મુંબઈના સમતા નગરમાં નેવીના પૂર્વ અધિકારી મદન શર્મા સાથે શિવસેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મારપીટને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. એક તરફ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને લઈને ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે ત્યારે બીજી…
Read More...
Read More...
