રાતે ફકીરના ઘરમાં ઘુસી ગયો ચોર, પરંતુ ઘરમાં ચોરી કરવા માટે કંઈ હતુ જ નહી, ચોર પાછો જવા લાગ્યો તો…

પ્રેમથી કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પણ ફેરફાર કરી શકાય છે. આપણાં અવતારોએ, સંતો-મહાત્માઓએ, વિદ્વાનોએ પણ પ્રેમ ઉપર જ સૌથી વધુ ભાર આપ્યો છે. પ્રાચીન સમયમાં એક ફકીર હતા, જેમણે પ્રેમથી એક ચોરનું વ્યક્તિત્વ બદલી નાખ્યુ હતુ. અહીં જાણો ફકીર અને…
Read More...

રોડ પરનાં ખાડાને કારણે સમગ્ર દેશમાં 5 વર્ષમાં 3600 વ્યક્તિઓનાં મોત નિપજ્યા, આ માટે કોણ જવાબદાર

થોડા દિવસ પહેલાં જ અમદાવાદમાં નવરાત્રિનાં ગરબા રમીને ઘરે જઈ રહેલી 18 વર્ષીય યુવતી ઓવરબ્રિજ પર ખાડાને કારણે પટકાતાં તેને માથામાં ગંભીર ઈજા થતાં મોતને ભેટે હતી. ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ગુજરાતમાં પાંચ વર્ષમાં રોડ પરનાં…
Read More...

અમદાવાદ B.J.મેડિકલ કોલેજની હોસ્ટેલ બની ‘કબીર સિંહ’નો અડ્ડો, ધાબા પરથી અનેક બ્રાન્ડેડ વિદેશી બોટલો…

કબીર સિંહ ફિલ્મ તો તમે જોયું જ હશે. જેમાં ડોક્ટર કબીર હંમેશા દારૂના નશામાં ચકચૂર હોય છે. આવા જ ડોક્ટર અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઢૂંસીને ઢૂંસીને ભર્યા છે. પોલીસે મેડિકલ કોલેજની હોસ્ટેલનાં ધાબા પરથી અનેક વિદેશી બોટલો ઝડપી…
Read More...

વડોદરાના મકરપુરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, બે પગ કપાઇ જતાં એક વ્યક્તિનું મોત, બે ઇજાગ્રસ્ત

વડોદરા શહેરના મકરપુરા રોડ પર કાલે વહેલી સવારે 5 વાગ્યે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાયો મકરપુરા રોડ પર બે કાર વચ્ચે…
Read More...

કોઈ ગામમાં એક સાધુ રહેતા હતા, તે જ્યારે-જ્યારે નૃત્ય કરતા ત્યારે વરસાદ આવતો, એક દિવસ શહેરથી 4 યુવકો…

કોઈ ગામમાં એક સાધુ રહેતા હતા. તે જ્યારે પણ નૃત્ય કરતા તો વરસાદ થવા લાગતો. ગામના લોકો પણ તેમનાથી ખૂબ ખુશ હતા. જ્યારે પણ ગામના લોકોને લાગતુ કે આજે વરસાદની જરૂર છે, તેઓ જઈને સાધુને નૃત્ય કરવા માટે કહેતા અને બાબાના નૃત્ય કરતા જ વરસાદ થવા લાગતો.…
Read More...

રસોડામાં રહેલી આ એક વસ્તુથી સડસડાટ ઉતરશે વજન, એક ચમચી ખાવાથી ઘણી બધી બીમારી થશે દૂર, જાણો અને શેર…

આપણા રસોડામાં એવી કેટલીક ખાસ વસ્તુઓ રહેલી છે જેને આયુર્વેદમાં ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રસોડામાં છુપાયેલી આ વસ્તુઓનું નિયમિત સેવન કરવાથી બીમારીઓને દૂર ભગાડી શકાય છે. રસોડામાં આવી જ એક વસ્તુ રહેલી છે જે રસોઈનો સ્વાદ તો બમણો કરશે જ…
Read More...

દુર્ગાષ્ટમીએ માં અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી અંબાજીમાં હજારોની સંખ્યા માં શ્રદ્ધાળુઓ ઉમટ્યા,…

નવરાત્રિમાં આઠમના દિવસે મા અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શન માટે ઉમટ્યા હતા. જ્યારે ભક્તો 52 ગજની ધજા લઈને પણ મંદિરે પહોંચ્યા હતા અને ઘજા ચડાવી હતી. આ આઠમ વર્ષ દરમિયાનની સૌથી માટી આઠમ મનાતી…
Read More...

નવરાત્રીમાં આઠમના દિવસે પાવાગઢમાં અઢી લાખ માઇ ભક્તો ઉમટ્યા, કોમી એકતાના સર્જાયા દ્રશ્યો

યાત્રાધામ પાવાગઢમાં કાલે આસો આઠમના દિવસે અઢી લાખ ભક્તો ઉમટી પડ્યા હતા. પોલીસના અભેદ સુરક્ષા કવચ વચ્ચે અઢી લાખ જેટલા યાત્રાળુઓએ મહાકાળી માતાના ચરણોમાં શિશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. આ દરમિયાન પાવાગઢ માચી ખાતે આસો આઠમના દિવસે પાવાગઢ મહાકાળી…
Read More...

1107 વડીલોને ધાર્મિકયાત્રા કરાવનાર સીતાપુરના રાજેશ પટેલનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં ચમકયું, બે…

એક વર્ષમાં 1107 સિનિયર સિટીઝન્સને હરિદ્વારની વિનામૂલ્યે ધાર્મિક યાત્રા કરાવનારા બહુચરાજી પાસેના માંડલ તાલુકાના સીતાપુર ગામના યુવાન રાજેશ પટેલનું વરિષ્ઠ નાગરિકો માટે ઉમદાકાર્ય બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં નામ અંકિત થયું છે. તેમને આ…
Read More...

એમબીએ ગુજરાતી દંપતી 55 વર્ષના કામવાળા બેનની મદદ માટે સવારે સ્ટોલ પર નાસ્તો વેચે છે

એમબીએ પાસઆઉટ દંપતી તેમના કામવાળા બેનની આર્થિક મદદ કરવા માટે કાંદિવલી રેલવે સ્ટેશનની બહાર સ્ટ્રીટ ફૂડનો સ્ટોલ કરે છે. આ સ્ટોલની કમાણી તેઓ તેમની મેડને આપી દે છે. અશ્વિની શેનોય શાહ અને તેના પતિ રોજ સવારે 4થી 10 વાગ્યા સુધી સ્ટોલ પર પૌઆ, ઉપમા…
Read More...