સૂચિત જમીન-મકાનો થઈ શકશે કાયદેસર, વિધાનસભામાં વિધેયક પસાર, એક વર્ષમાં ચાર હપ્તામાં માંડવાળ અને અન્ય…

વિધાનસભા સત્રના બીજા દિવસે મહેસૂલ મંત્રીએ ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-1879માં તૃતિય સુધારા વિધેયક 2019 રજૂ કર્યું હતું. આ વિધેયક અંગે મહેસૂલ મંત્રીએ માહિતી આપતા કહ્યું કે, રાજ્ય સરકારે પરિવર્તનિય વિસ્તારોની જમીનો નિયમિત કરવા અંગેના…
Read More...

શરદી-ઉધરસથી છુટકારો મેળવવા માટે ચામાં ઉમેરજો આ વસ્તુ, શરદી-ખાંસીમાં તરત મળશે રાહત

આજકાલ લોકોને શરદી અને ખાંસીની તકલીફ રહે છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તેઓ દવા લે છે. શરદીની દવા લઈએ તો 2-3 દિવસ સારૂં રહે. ત્યારે આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપચાર કામમાં આવે છે. જો તમે રોજ સવારે ચા પીતા હો તો આ ચાર વસ્તુઓ તેમા ઉમેરજો,…
Read More...

જો તમારી જૂની ફાટેલી અને ખરાબ ચલણી નોટ હોય તો કોઇપણ બેંકમાં બદલાવી શકાશે, મળશે સંપૂર્ણ રિફંડ જાણો…

જો તમારી પાસે જૂની ફાટેલી નોટ હોય, જેને કોઈ દુકાનદાર કે અન્ય વ્યક્તિ ન લઈ રહ્યું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આવી ચલણી નોટો તમે કોઇપણ નજીકની બેંકમાં જઇને સરળતાથી બદલાવી શકો છો. RBIએ બદલવામાં આવતી ચલણી નોટો માટે ત્રણ કેટેગરી બનાવી છે.…
Read More...

સુરતમાં રત્નકલાકારો, વિદ્યાર્થીઓ અને વેપારી સભ્યોનું ગૃપ પોતાનું કામ છોડી ગૌ સેવા માટે લગ્નમાં…

ગૌ સેવા એ જ પરમોધર્મના સુત્ર સાથે વરાછા વિસ્તારમાં એક ગ્રુપ અનોખું કામ કરે છે. રત્નકલાકારો,વિદ્યાર્થી,વયસ્કોથી લઈને વેપારીઓ જેવા 112 સભ્યોનું ગ્રુપ પોતાનું કામ છોડીને લગ્નમાં પીરસવાનું કામ કરે છે. લગ્નમાં પીરસવાથી જે આવક થાય તે રૂપિયાનો…
Read More...

દર્દીઓની સેવા માટે અનોખો સેવા યજ્ઞ: વિકલાંગ દર્દીઓને મફતમાં દવાખાને લઈ જતાં હાડગુડના વિકલાંગ…

સામાન્ય ઘટનામાંથી બોધ પાઠ લે અને બીજાની મદદ માટે હાથ લંબાવે તે સાચો માનવ કહેવાય છે. હાડગુડના એક વિકલાંગ રીક્ષાચાલકને એક વખત અકસ્માત નડયો હતો. ત્યારે જે વેદના વેઠવી પડી હતી. તેને ધ્યાને લઇ વિકલાંગે ગરીબ દર્દીઓની સેવા માટે અનોખો સેવા યજ્ઞનો…
Read More...

ગુજરાતના આ ગામના થાંભલાઓ પર લાગ્યા અનોખા પોસ્ટર ‘દારૂ પીવો અને 6 મહિનામાં રેશનકાર્ડમાંથી નામ…

ભાવનગરના અકવાડા ગામે દારૂ વેચાતો હોવાના ઠેર-ઠેર પોસ્ટરો લગતા ચર્ચા જોગી છે. અકવાડા ગામના પ્રવેશ દ્વારથી ગામ સુધી થાંભલાઓ પર દેશી દારૂના પોસ્ટરો જોવા મળ્યા હતા જો કે આ પોસ્ટરો કોને લગાવ્યા અને શા માટે લગાવ્યા તે ચર્ચા નો વિષય છે. "અહીં…
Read More...

માઉન્ટ આબુ ફરવાના શોખીનો માટે આવ્યા સૌથી મોટા સમાચાર, ડંડીનો પારો ગગડતા તાપમાન પહોંચ્યું નીચે. જાણો…

શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું રવિવારથી શરૂ કરી દીધું હોય તેમ એક જ રાતમાં પર્યટક સ્થળ માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ૩.૬ ડિગ્રી ગગડીને ૨.૪ ડિગ્રી નોંધાયું હતું જેના લીધે લોકોએ શિયાળાની અસલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.…
Read More...

અમંગળ- જૂનાગઢ મેંદરડા નજીક કાર તળાવમાં ખાબકતા એક જ ગામના ચાર યુવાનોના ડુબી જવાથી મોત

જૂનાગઢના મેંદરડા પાસે તળાવમાં એક કાર ખાબકી હતી જેમાં સવાર ચારેય યુવાનોના મોત થઈ ગયા છે આ ચારેય યુવાનો ગોધરાના રામપુરના રહેવાસી છે. મંગળવાર રામપુર વાસીઓ માટે અમંગળ બન્યો હતો કારણ કે ચારેય યુવાનો પટેલ પરિવારના છે અને ઘરેથી શનિવારે વીરપુર…
Read More...

મૃત્યુ પછી લાશને ઘરમાં એકલી કેમ નથી રાખવામાં આવતી? તેની આસપાસ લોકોને કેમ રાખવામાં આવે છે? તો જાણો…

તમે અવારનવાર જોયું હશે કે માણસનું જયારે મૃત્યુ થાય ત્યારે આપણે તેની આસપાસ હંમેશા સગાસબંધીઓ બેસતા હોય છે, તેમે ક્યારેય નહિ જોયું હોય કે મૃત વ્યક્તિને એકલાને રૂમમાં કે અન્યત્ર એકાંતમાં રાખવામાં આવ્યું હોય. તો આવું કેમ? આજે આપણે મળીને જાણીશું…
Read More...

ક્લબ ફેક્ટરીમાંથી ખરીદી કરનારા માટે સામે આવ્યા મોટા સમાચાર, તમને નકલી પધરાવવામાં આવી રહ્યું છે! તમે…

હાલમાં ઈ કોમર્સ કંપનીઓનો જમાનો આવ્યો છે. લોકો પણ તેમાંથી ખરીદી કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. તેમાંની જ એક કપંની એટલે કે ક્લબ ફેક્ટરી. ઓફર્સ માટે આ કંપનીનું નામ ઘણા સમયથી ચર્ચામાં છે પરંતુ તેને લઈને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. કંપનીના…
Read More...