ભાવનગરમાં સ્કૂલબસમાંથી ફંગોળાઈ જઈને વ્હીલમાં આવી જતા 14 વર્ષની બાળકીનું મોત, ઠસોઠસ ભરેલી સ્કૂલબસ બની…

ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના વાળુકડ ગામે આવેલી વાળુકડ માધ્યમિક શાળામા઼ અભ્યાસ કરતી સોડવદરની વિદ્યાર્થિની સવારે શાળાની બસમાં શાળાએ જવા નીકળી હતી. દરમિયાન ભંડાર ગામ નજીક પહોંચી તે વખતે બસ ચાલકે રોડ પર વળાંકમાં બસને ટર્ન મારતા બસમાં ઉભેલી સગીરા…
Read More...

માગશર સુદ પક્ષની અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે, અર્જુનની પહેલાં ગીતાનો ઉપદેશ સૂર્યદેવને…

ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, પરંતુ શ્રીકૃષ્ણ અને અર્જુન સિવાય પણ ગીતાને અનેકવાર બોલવામાં આવી હતી અને સાંભળવામાં આવી હતી. સામાન્ય રીતે બધા લોકો એ નથી જાણતા કે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણએ અર્જુનને…
Read More...

મમરામાં હોય છે ફાયદાકારક બેક્ટેરિયાનો ભંડાર, મમરા ખાવાથી ક્યારેય નહીં થાય કબજિયાત, દૂર રહેશે આ…

સફેદ ચોખાથી તૈયાર થનારા મમરા એક વાનગી છે. તેનું સેવન ભારતમાં નાસ્તા તરીકે કરવામાં આવે છે. કેટલાક લોકોને વ્હેમ હોય છે કે તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. કેટલાક લોકો તેને જંક ફૂડ માને છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો…
Read More...

બનાસકાંઠા: વાસનાના ભૂખ્યા વરૂઓએ હેવાનિયતની હદ પાર કરી, 14 વર્ષની આદિવાસી મજૂરની કિશોરીને 3 મહિના…

દેશમાં ચિંતાજનક રીતે વધતા ક્રાઈમમાં બળાત્કારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જેમા બનાસકાંઠામાં માત્ર 14 વર્ષીય સગીરા સાથે સતત ત્રણ માસ સુધી ત્રણ અપરાધીઓએ અન્ય ત્રણની ગુનાહિત મદદગારીથી આ સગીરાને પિંખી હતી. જોકે અંદાજે સાડા ત્રણ મહિના બાદ…
Read More...

સાબર ડેરીમાં ભરતી કૌભાંડ! એક-એક ઉમેદવાર પાસેથી લેવાયા 25 લાખ રૂપિયા? ભરતી પ્રક્રિયા માટે પૈસાની…

ગત સપ્તાહે સાબર ડેરીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં લાખોના ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી હતી. જેની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં તો અરવલ્લી જિલ્લાના ડેમઈ ગામના પશુપાલક કીર્તિ પટેલે બે દિવસ અગાઉ સાબર ડેરીનાં મેનેજિંગ ડિરેક્ટર ડો.બી.એમ.પટેલ સાથે…
Read More...

1965ના યુદ્ધનું ચમત્કારિક મંદિર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આસ્થાકેન્દ્ર, ભેડિયાબેટમાં બે કરોડના ખર્ચે…

કચ્છના વિઘાકોટ નજીક ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આવેલું ભેડિયાબેટ હનુમાનજીનું મંદિર બે કરોડના ખર્ચે નિર્માણ પામી ચૂક્યું છે, જેનું લોકાર્પણ આવતા મંગળવારે સંતોના હસ્તે કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના તેજેન્દ્રપ્રસાદજી…
Read More...

બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે આંદોલનકારીની ધીરજ ખૂટી, યુવાને ધ્રુસકે ધ્રુસકે રડી…

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ મામલે છેલ્લા ત્રણ દિવસથી બેરોજગાર ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન પર ઉતર્યા છે. આજે(શુક્રવાર) ત્રીજા દિવસે સાબરકાંઠાના સુરેશ રાઠોડ નામના ઉમેદવારની ધીરજ ખૂટી ગઈ હતી. ધરણાં દરમિયાન સુરેશ રાઠોડઆપવીતી…
Read More...

મહુવાના વેપારીની જાહેરાત, તેલંગાણા દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરનારા પોલીસ કર્મીઓને રૂ.1 લાખનું…

તેલંગાણા દુષ્કર્મ કેસમાં ચાર આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યા છે. આ ઘટનાનું ગુજરાતમાં પણ સ્વાગત થઈ રહ્યું છે. માત્ર એટલું જ નહીં, આ પોલીસ કર્મીઓને ભાવનગરના મહુવાના વેપારી રાજભા ગોહિલ દ્વારા રૂ.1 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.…
Read More...

ઉન્નાવ રેપ કેસની 90% દાઝેલી પીડિતાએ દિલ્હીની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા, છેલ્લા શબ્દો હતા- ‘બચી…

ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા છે. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું છે. મહત્વનું છે કે,પીડિતાએ પોતાની અંતિમ ક્ષણોમાં તેના ભાઈને કહ્યું હતું કે, ‘હુજીવવા…
Read More...

પોલીસ કોન્સ્ટેબલે બિન્દાસ મહિલાને કહ્યું- ‘હપ્તાના પૈસા ન હોય તો જોતા નથી, તું મારી સાથે સુઈ જા’…

જેતપુરના જેપુર ગામે દેશી દારૂનો ધંધો કરતી એક મહિલાની પાસે વીરપુર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે હપ્તાના પૈસા ન હોય તો ‘તું આજે મારી સાથે સુઈ જા’ કહી શારીરિક સંબંધની માંગ કરતા મહિલાએ બુમાબુમ કરી મુકતા કોન્સ્ટેબલ ત્યાંથી જતો રહ્યો હતો. જતા જતા…
Read More...