તિહાડ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિઓને ફાંસી પર લટકાવાની તૈયારીઓ શરૂ, ફંદા માટે આપી દેવાયો…

તિહાડ જેલમાં બંધ નિર્ભયા ગેંગરેપના ચારેય દોષિઓને ફાંસી પર લટકાવવાના કેસમાં હજુ સુધી તિહાડ જેલ પ્રશાસનની પાસે કોઇ અંતિમ લેટર મળ્યો નથી. પરંતુ તેની પહેલાં જ જેલ પ્રશાસને પોતાની તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના અંતર્ગત જો આ ચારેયને ફાંસી…
Read More...

સુરતમાં બાંધકામ માટે લાંચ માંગનાર મહિલા કોર્પોરેટરનો વચેટિયો એ.સી.બી ના હાથે ઝડપાયો

સુરત કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલનો વચેટિયો જાહેર બાંધકામ માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયો છે, રાકેશ પટેલ નામનો વચેટિયો ઉધના વિસ્તારમાં બાંધકામ ચાલતું હોઈ તેના માટે રૂપિયા લેવા ઉધના દરવાજા એપલ હોસ્પિટલ ખાતે લેવા આવતા એ.સી.બી ના…
Read More...

જૈન, ગુજરાતી તથા સિંધી સમાજે લીધો નિર્ણય: પ્રી વેડિંગ શૂટ તથા મહિલા સંગીતમાં કોરિયોગ્રાફી પર…

જૈન, ગુજરાતી અને સિંધી સમાજે પ્રી વેડિંગ શૂટ અને મહિલા સંગીતમાં કોરિયોગ્રાફર બોલાવવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. તેમનું માનવું છે કે પ્રી વેડિંગ શૂટ એક દૂષણ છે. મહિલા સંગીતમાં કોરિયોગ્રાફરનું વધતું ચલણ પણ ભારતીય સંસ્કૃતિ તથા…
Read More...

રાજકોટમાં રાત્રે એકટીવા પર જતી યુવતી પર ઝીંઝરા ફેંકી છેડતી કરનારની સવારે પોલીસે કરી ધરપકડ, ત્રણેયની…

24 કલાક લોકોની અવરજવરવાળા કાલાવડ રોડ પર ગત મોડી રાત્રે એક્ટિવા પર જતી યુવતીની કારમાં આવેલા ત્રણ શખ્સોએ પીછો કરી છેડતી કર્યાની ફરિયાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જીજે 03 કેએચ 2978 નંબરની કારમાં ત્રણ શખ્સોએ જૂનાગઢ પંથકનીયુવતી પર…
Read More...

અમદાવાદ બાદ સુરતમાં પણ મહિલા સુરક્ષાને લઈને પોલીસની અનોખી પહેલ, હવે રાત્રે યુવતીઓને ઘરે મૂકી આવશે

રાજ્યમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં યુવતી અને સગીરાઓ પર બળાત્કારની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસથી પ્રકાશમાં આવી રહી છે અને તેને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. દીકરીઓ ઘરની બહાર જાય એટલે તેમના માતા-પિતાને દીકરીની…
Read More...

ગોંડલની 7 વર્ષની ધ્વનિ વેકરીયાએ આંતરરાષ્ટ્રીય એરિથમેટિક સ્પર્ધામાં 8 મિનિટમાં 200 દાખલા ગણી ચેમ્પિયન…

કમ્બોડીયા ખાતે તા.7 ડિસેમ્બર 2019ના રોજ વિશ્વના 35થી વધુ દેશના 4000થી વધુ બાળકોએ યુસીમાસની 24મી મેન્ટલ એરિથમેટિક સ્પર્ધાની વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં માત્ર 7 વર્ષની વેકરિયા ધ્વનિ દીપેનભાઈ A1 કેટેગરીમાં ચેમ્પિયન બની હતી. ધ્વનીએ…
Read More...

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રસાદ માટે 20 લાખથી વધુ લાડુ બનાવાશે, 63 વીઘામાં ભોજનશાળા બનાવાઈ, 30…

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઊંઝા ખાતે 18થી 20 ડિસેમ્બરે લક્ષચંડી મહાયજ્ઞ કરાશે, જેમાં 80 લાખથી વધારે દર્શનાર્થી આવશે, આ અંગે ઊંઝા સંસ્થા દ્વારા રસોડા કમિટિના ચેરમેનના અને કન્વીનર અમદાવાદ શહેર કેપી ભુવન સતિષ પટેલે જણાવ્યું કે, ભોજનશાળા…
Read More...

અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું…

અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન પ્રવેશબંધી હોવા છતાં બેફામ રીતે ફરતા ડમ્પરચાલકે પાંજરાપોળ ચાર રસ્તા પાસે એક્ટિવા પર જઈ રહેલા વૃદ્ધ દંપતીને અડફેટે લેતા 65 વર્ષીય મહિલાનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે વૃદ્ધનો બચાવ થયો હતો.…
Read More...

ભગવાન દત્તાત્રેયજીએ બનાવેલા 24 ગુરુઓ કયાં-કયાં છે અને તેનાથી આપણને શું શીખવા મળે છે? જાણો અને શેર…

ભગવાન દત્તાત્રેય બ્રહ્માજીના માનસ પુત્ર ઋષિ અત્રિના સંતાન છે. હિન્દુ પંચાંગ પ્રમાણે માગશર મહિનાની પૂનમે દત્ત પ્રાકટ્યોત્સવ મનાવવામાં આવે છે. તેમની માતાનું નામ અનસૂયા હતું. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભગવાન…
Read More...

દત્તાત્રેય જયંતી: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનો સંયુક્ત અવતાર એટલે ભગવાન દત્તાત્રેય

દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમા તિથિએ દત્તાત્રેય જયંતી ઉજવવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનના ત્રણ માથા છે અને છ ભુજાઓ છે. એવું માનવામાં આવે છે કે તેમની…
Read More...