રાજકોટમાં ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે, ‘પુત્રી પરત જોઈતી હોય તો હોટલમાં…’, માસૂમને મેળવવાની ખેવનાએ…

નવ મહિના સુધી જે બાળકને પોતાના પેટમાં પાળ્યું હોય તેને મેળવવા માટે માતા કઈ હદ સુધી જઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટમાં રહેતી અને મોરબી પંથકમાં પરણાવેલી મહિલાને પતિ સાથે ચાલતા કોર્ટ કેસનો ગેરલાભ લઈ મોરબીના…
Read More...

ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂષણખોરીની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. હાલ ગુજરાતમાં 15 લાખથી વધુ…

ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂષણખોરીની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. પાકિસ્તાનની બોર્ડર પર પહેરો જેટલો મજબૂત છે, તેટલી જ બેફિકરી બાંગ્લાદેશી બોર્ડર પર છે. બાંગ્લાદેશીઓ ભારત-બાંગ્લાદેશ વચ્ચે આવેલી બસીરહાટ બોર્ડરથી પશ્ચિમ બંગાળ થઈ ગુજરાતનાં…
Read More...

બનાસકાંઠાના છાપીમાં હિંસક ટોળા દ્વારા પોલીસ જીપ ઉથલાવવાના પ્રયાસમાં 40ની ધરપકડ, અન્ય આરોપીઓ…

વડગામના છાપી હાઇવે પર પોલીસ પર હુમલાના મામલે પોલીસે 40 તોફાની તત્વોની ધરપકડ કરી છે. પોલીસે ગઈકાલે કોમ્બિંગ બાદ 40 આરોપીઓની ધરપકડ કરતાં અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. છાપી હાઈવે પર ટોળું હિંસક બન્યું હતું નાગરિકતા કાયદા મામલે…
Read More...

સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વગર પિતાની છત્રછાયા ગુમાવેલી 135 દીકરીઓને…

સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વગર પિતાની છત્રછાયા ગુમાવેલી 135 દીકરીઓને પાનેતર ઓઢાડીને વિદાય આપી હતી. અનેક મહાનુભાવોની હાજરીમાં વિવિધ જ્ઞાતિની દીકરીને વળાવવામાં આવી હતી. આયોજક મહેશ સવાણીએ જણાવ્યું કે, લગ્નોત્સવ…
Read More...

ઇડરના કાનપુરના ખેડૂતે પોતાના ખેતરમાં બટાકાના વેલા ઉગાડી નવતર પ્રયોગ કર્યો, જમીન બહાર થતાં હોવાથી…

ઇડર તાલુકાના કાનપુર ગામમાં રહેતા ખેડૂતે વેલા સ્વરૂપે થતા બટાકાનુ વાવેતર કર્યા બાદ ચીકુડીની ફરતે વેલા ફરી વળ્યા બાદ તેના પર બટાકા ઉતરવાનુ શરૂ થતા બટાકાના વેલા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કાનપુર ગામના ખેડૂત દિનેશભાઇ પ્રભુભાઇ પટેલે પોતાના…
Read More...

ઊંઝા ઉમિયા માના દર્શન કરી પરત ફરતાં સુખડિયા પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, આ કરુણાંતિકામાં વૃંદાવન…

ગાંધીનગરમાં વૃંદાવન સ્વીટ્સના નામે વ્યવસાય કરતાં અને વિવિધ બ્રાંચ ધરાવતા સુખડિયા પરિવાર પર આભ ફાટ્યું છે. સે-22 ખાતે વૃંદાવન સ્વીટ્સમાં બેસતાં કિર્તીભાઈનું રાંધેજા ચોકડી પાસે અકસ્માતમાં મોત થયું છે. જ્યારે તેમના પત્ની અને ભત્રીજાને ગંભીર…
Read More...

અતિશય શરદી અને ઉધરસ થઇ ગઇ હોય તો પીઓ ઉકાળો, ચોક્કસ મળશે રાહત જાણો અન્ય ફાયદા

ઉકાળો એક એવું આયુર્વેદિક પીણું છે જેને પીવાથી શરીરની રોગ-પ્રતિકારક ક્ષમતા વધે છે. ઠંડીની ઋતુમાં શરદી-ઉધરસની ફરિયાદ રહે છે અને એવામાં સૌથી બેસ્ટ ઘરેલું નુસ્ખો છે ઉકાળો પીવો. ઉકાળો બનાવવા માટે ઉપયોગમાં આવનારી ઘણી સામગ્રી કિચનમાંથી મળી જાય છે.…
Read More...

ક્યારેય કોઇનું દિલ દુખાવ્યું હોય તો તેમની પાસે માફી માંગવામાં સંકોચ અને મોડું કરવું જોઈએ નહીં

જીવનમાં અનેકવાર આસપાસ રહેતાં પરિજનોની સાથે વાદ-વિવાદ થઈ જતો હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક આપણે એવી વાતો બોલી જતાં હોઈએ છીએ, જેનાથી સંબંધોમાં કડવાશ આવી જતી હોય છે. ગુસ્સામાં બોલાયેલી વાતો પરેશાનીઓ વધારતી હોય છે, જ્યારે ક્રોધ શાંત થઈ જાય,…
Read More...

સુરતનો મિસ્ટર કેલક્યુલેટર અક્ષય ખત્રી કેલક્યુલેટર કરતાં પણ 1 સેકન્ડ ઝડપી ગણતરી કરે છે

સુરતના અને હાલ અમદાવાદમાં રહેતા અક્ષય ખત્રી કેલક્યુલેટર કરતાં પણ 1 સેકન્ડ ફાસ્ટ ગણતરી કરીને જવાબ આપે છે. સુરતની સ્કૂલમાં કાર્યક્રમ માટે આવ્યા હતાં. એમને એક લાખ કરોડની સંખ્યાના ઘડિયા મોેઢે આવડે છે. કેલક્યુલેટર કરતાં 1 સેકન્ડ ફાસ્ટ ગણતરી કરી…
Read More...

મહારાષ્ટ્રના ખેડૂતોને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સૌથી મોટી ભેટ, ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે. રાજ્ય વિધાનસભામાં ઘોષણા કરી છે કે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેવામાં આવશે. આ યોજના માર્ચ મહિનાથી મહારાષ્ટ્રમાં લાગુ થશે. ચૂંટણીમાં ખેડૂતો એ સૌથી મોટો મામલો હતો.…
Read More...