લક્ષચંડી મહાયજ્ઞમાં સેવાની સુવાસ મહેંકી, ‘ડીશો ધોવામાં ખેંચ પડી રહી છે’ એવું એનાઉન્સ થતાં જ…
વિશ્વના સૌથી વિરાટ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં 30 હજારથી વધુ પાટીદાર સ્વયં સેવકો પૂરા સમર્પિત ભાવથી મા ઉમાના સેવાયજ્ઞમાં જોડાઇ ગયા છે. જેમાં 7 હજાર જેટલી મહિલા સ્વયંસેવકો પણ છે. લક્ષચંડના ત્રીજા દિવસે શુક્રવારે લાખો શ્રદ્ધાળુઓનો પ્રવાહ…
Read More...
Read More...
વડોદરાના રિસોર્ટમાં રાઈડે લીધો બાળકનો જીવ, અમદાવાદનું બાળક પ્રવાસના બદલે દુનિયામાંથી જતું રહ્યું!
શાળામાંથી પ્રવાસ જાય ત્યારે સ્વાભાવિક છે કે બાળકો આંનદ કરવા ગયા હોય. પણ ઘણી વખત વિધીની વક્રતા એવી હોય કે એ આનંદનો માહોલ શોકમાં પરિવર્તિત થતો જોવા મળે. કંઈક એવું જ થયું અમદાવાદના એક બાળક સાથે. કાંકરીયા વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઇ…
Read More...
Read More...
1000 શિક્ષણવિદોએ CAAને સમર્થન આપતા કહ્યું- કાયદાથી ધાર્મિક આધાર પર પલાયન માટે મજબૂર કરાયેલા લોકોને…
સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે દેશના 1000થી વધારે શિક્ષણવિદોએ તેનું સમર્થન કર્યું છે. શનિવારે અલગ-અલગ વિશ્વવિદ્યાલયોથી જોડાયેલા શિક્ષણવિદોએ એક નિવેદન જાહેર કરીને સંસદને આ કાયદો પસાર કરવા બદલ અભિનંદન આપ્યા હતા. શનિવારે તેમણે નિવેદનમાં…
Read More...
Read More...
વડગામના બાવલચુડી ગામમાં દેવીપૂજક પરિવારના યુવાનનું આર્મીમાં સિલેકશન થતાં ગોમલોકોએ સન્માન કર્યું
વડગામના બાવલચુડી ગામના દેવીપૂજક યુવાનનું ઈન્ડિયન આર્મી રેન્કિગમાં આર્ટિલરી ટ્રેનીંગમાં પોસ્ટીન્ગ થયું હતું. બાવલચુડી ગામના દેવીપૂજક પરિવારમાંથી સરકારી જોબ મેળવનાર સહુ પ્રથમ હોવાથી સમાજ સહિત ગોમલોકોએ સન્માન કર્યું હતું.
બાવલચુડી ગામના…
Read More...
Read More...
ગધેડાએ કહ્યુ કે ઘાસ વાદળી હોય છે, વાઘે કહ્યુ કે ઘાસ લીલું હોય છે, દલીલ વધવા લાગી તો બંને રાજા સિંહ…
પ્રાચીન લોક કથા મુજબ એક જંગલમાં ગધેડાએ વાઘને કહ્યુ કે ઘાસ વાદળી હોય છે. વાઘે કહ્યુ કે ના, ઘાસ વાદળી નહીં લીલું હોય છે. ગધેડાએ ફરી કહ્યુ કે તું ખોટું કહી રહ્યો છે ઘાસ વાદળી હોય છે. વાઘ પણ પોતાની વાત પર કાયમ હતો. બંનેની દલીલ વધવા લાગી. તેના…
Read More...
Read More...
એટલા પથ્થરો વરસી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે તેનું ભાન જ ન હતું, અમે સાક્ષાત મોત જોયું, : મહિલા…
શાહઆલમ ખાતે ગુરુવારે સાંજે થયેલા તોફાનોમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તોફાનીઓના પથ્થરો ઝીલવામાં અમદાવાદના પોલીસકર્મી અસ્મિતાબેન ગોહિલનો પણ સમાવેશ થાય છે. અસ્મિતાબેને વાતચીત કરતા જણાવ્યું હતું કે, એટલા પથ્થરો વરસી રહ્યા હતા કે શું થઈ…
Read More...
Read More...
કોમી એખલાસનો અનોખો સંદેશ / મુસ્લિમ બિરાદરો દ્વારા ઉનાવામાં 32 હોટલો મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞના…
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા દરેક જ્ઞાતિ, કોમ, સમાજ અને ધર્મ સંપ્રદાયના લોકોને સાથે રાખી ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞની ઊજવણી કરાઇ રહી છે. ત્યારે ઉનાવા સહિતના મુસ્લિમ બિરાદરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંના મુસ્લિમ બિરાદરો…
Read More...
Read More...
પાકિસ્તાનમાં અત્યાચારોથી કંટાળી ગુજરાતની શરણે આવેલા 3500 પાકિસ્તાની હિંદુઓને મળશે નાગરિકતા
નાગરિકતા સંશોધન કાયદાને લઈ ગુરુવારે ગુજરાતના અમદાવાદ સહિત બનાસકાંઠાના છાપીમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યું હતું. અમદાવાદમાં હિંસક ટોળાના પથ્થરમારામાં 21 જેટલાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. એકબાજુ સીએએનાં વિરોધ વચ્ચે સરકાર ગુજરાતનાં 3500…
Read More...
Read More...
સુરતમાં ટ્રાફિક મેમોથી કંટાળી રિક્ષા ચાલકે કર્યો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં લખ્યું ‘મારા મોત માટે…
સુરત: અઠવા લાઇન્સ વિસ્તારમાં ટ્રાફિક મેમોથી કંટાળીને એક 65 વર્ષીય રિક્ષાચાલક સરફરાઝ શેખે આપઘાત કરી લીધો હતો. સરફરાઝ શેખે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારી આત્મહત્યાનું કારણ મારો પરિવાર નથી સરકાર છે.
રૂમમાં જ…
Read More...
Read More...
પથ્થરમારા વચ્ચે લોહીલુહાણ હાલતમાં પણ અડગ રહ્યાં ACP રાણા, પોલીસનો આ ચહેરો જોઈ લોકો કરવા લાગ્યા નમન
ગુરુવારે સિટિઝનશિપ એક્ટના વિરોધમાં અપાયેલું બંધનું એલાન મોડી સાંજે હિંસક બન્યું હતું. લાઠીચાર્જની ઘટના પછી રખિયાલ અને શાહઆલમમાં લોકોમાં ભારે આક્રોશ દેખાયો હતો. શાહઆલમમાં સાંજે છ વાગ્યે વિરોધ બંધ કરાવવા ગયેલી પોલીસ જવાનોની સંખ્યા 60ની હતી…
Read More...
Read More...