આ ગામના ખેડૂત પાસે છે દેશી અને ગીર ઓલાદની 110 ગાયો, ગાયના ગોબર અને ગૌમૂત્રથી કરે છે પાકૃતિક ખેતી

રાજ્યના બજેટમાં એક નવી પહેલના રૂપમાં ગાય પાળીને ગાય આધારિત ખેતી કરનારાઓને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે, ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડૂત અને પશુપાલક…
Read More...

મા ભૌમની રક્ષા કરતા ગુજરાતનો વધુ એક જવાન શહીદ, વઢવાણના જવાન ભરતસિંહ પરમાર અરૂણાચલપ્રદેશમાં શહીદ થયા

દેશ માટે મા ભૌમની રક્ષા કરતા વધુ એક ગુજરાતના સપૂતે પોતાના જીવની આહુતિ આપી છે. અરૂણાચલ પ્રદેશમાં વધુ એક ગુજરાતી જવાન શહીદ થયાના અહેવાલ મળતા શહીદી વહોરનાર પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. સુરેન્દ્નનગરના ભરતસિંહ પરમાર અરૂણાચલ પ્રદેશમાં શહીદ થયા…
Read More...

વિધાનસભામાં ખૂલી સરકારની પોલઃ 2 વર્ષમાં 4.5 લાખ બેરોજગારો સામે માત્ર 2230ને જ મળી સરકારી નોકરી

આમ તો ચૂંટણીઓમાં અને ટીવી ડિબેટોમાં ગુજરાત સરકાર રોજગારીના મસમોટા બણગાં ફૂંકે છે. પણ હાલમાં ચાલી રહેલ વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં એક બાદ એક ગુજરાત સરકારની પોલ ખૂલતી જાય છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ…
Read More...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા માણી શકાશે, વ્યક્તિ દીઠ ભાડું રૂ.300…

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પગપાળા ભૂમિ માર્ગે, હેલીકોપ્ટરથી હવાઇ માર્ગે જોયા બાદ હવે ક્રૂઝમાં જળ માર્ગે જોવાનો રોમાંચ મળશે. અહીં 200 પ્રવાસીઓ બેસી શકે તેવી ક્ષમતાવાળી ક્રૂઝને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પ્રવાસીઓ ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા…
Read More...

દિલ્હીની હિંસામાં જીવ ગુમાવનારાઓ કોણ છે ? મોતને ભેટનારા 42 માંથી 30ની ઓળખ થઈ, કોઈકના એક સપ્તાહ પહેલા…

પાંચ દિવસથી દિલ્હીમાં તણાવ છે. 23 ફેબ્રુઆરીની રાતે જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર ભીડ એકત્રિત થયા બાદ હિંસા તોફાનમાં પરિણમી છે. આ તોફાનોમાં અત્યા સુધીમાં 42ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 350થી વધુ લોકો ઘાયલ છે. મરનારાઓનો આંકડો અટકાવાની જગ્યાએ રોજ…
Read More...

હનુમાનજીએ સપનામાં આવી લઈ જવાનો આદેશ આપતા 64 ટનની મૂર્તિ લઈને પ્રયાગરાજ પહોંચ્યા મહંત

રાજસ્થાનના ભીલવાડાના સંકટ મોચન મંદિરના મહંત બાબુ ગિરી 64 ટન વજન ધરાવતી હનુમાનજીની પ્રતિમા લઈને ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા. રાજસ્થાનના ભીલવાડાથી તારીખ 9 ફેબ્રુઆરીના દિવસે શરૂ થયેલી યાત્રા 18 દિવસ બાદ પ્રયાગરાજના સંગમ પરિસરમાં ખતમ થઈ.…
Read More...

વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલ જવારા…

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) મા ઉમિયાના મંદિરનો બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાયો છે. આ શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયાધામની 11,111 બહેનોએ જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો.…
Read More...

લાચાર મહિલાને પોલીસકર્મીએ ખોળામાં ઉંચકીને રસ્તો ક્રોસ કરાવ્યો, આ દ્રશ્ય જોઈને તમે પણ કહેશો માનવતા…

દેશની હાલની સ્થિતિમાં પોલીસકર્મીઓ સાથે સંકળાયેલા સમાચારો સતત જોવા કે સાંભળવા મળી રહ્યા છે, જેમાં તેમની કાર્ય કુશળતા અને સંવેદનશીલતાને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. હાલ, દિલ્હીમાં જે હિંસા ચાલી રહી છે, તેને કારણે તેમની કુશળતા પર સવાલો…
Read More...

બે વર્ષથી પેન્શન માટે ધક્કા ખાતી આ વૃદ્ધાની સમસ્યા સાંભળવા તેની સાથે જમીન પર જ બેસી ગયા કલેક્ટર,…

સરકારી ઓફિસોમાં કોઈ કામ માટે કેવા ધક્કા ખાવા પડે છે તેનો અનુભવ ઘણા લોકોને થયો હશે. જોકે, ટોચના અધિકારી લોકોની વ્યથા સાંભળવામાં અંગત રસ લે તો કેટલા ઝડપથી પ્રજાના કામો થઈ શકે તેનું ઉદાહરણ તેલંગાણાના ભૂપાલપલ્લી જિલ્લામાં ફરજ બજાવતા કલેક્ટર…
Read More...

અમદાવાદની યુવતી પર ડીસા બસ સ્ટેન્ડમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ કર્યો સામૂહિક બળાત્કાર, ઘટનાથી ખળભળાટ

અમદાવાદની યુવતી પર બનાસકાંઠાના ડીસામાં કથિત સામૂહિક બળાત્કારની ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો છે. આ બળાત્કારની ઘટના ડીસા બસસ્ટેન્ડમાં બન્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ બનાવની વાતો વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરી જવાથી લોકોના ટોળા…
Read More...