હળવદના આ 3 નાનકડા ગામો દિલ્હીને પૂરા પાડે છે લીંબુ, આનાથી ૨૦૦૦ લોકોને રોજી રોટી મળે છે.
તમને જાણીને નવાઈ લાગશે કોઈ કેનાલ કે મોટો જળડેમ ન હોવા છતાં હળવદ તાલુકાના ત્રણ ગામોમાં લીંબુની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. જેમાં શિવપુર, માથક, ચૂંપણી ગામનો લીંબુનો કારોબાર ખુબજ મોટો છે. જેમાં વાર્ષિક ટર્ન ઓવર ૧૫૦ થી ૨૦૦ કરોડથી વધુનુ છે.…
Read More...
Read More...
ત્રણ મહિના પહેલા જન્મેલી પાલડી શિશુગૃહની બાળકીને મળ્યા માતા-પિતા, કોલકાતાના દંપતીએ દત્તક લીધી
ત્રણેક મહિના પહેલા શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં જન્મેલી બાળકીને આજે માતા-પિતા મળ્યાં છે. નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કોલકાતાના એક દંપતીએ પાલડી શિશુગૃહની સાડા ત્રણ મહિનાની બાળકીને દત્તક લીધી હતી.…
Read More...
Read More...
ઘરડા ઘરમાં રહેતા વૃદ્ધોને પૌત્ર-પૌત્રી રમાડવાનો અહેસાસ કરાવતો અનેરો પ્રયાસ, બાળકીને ગળે લગાડી વૃદ્ધ…
વૃદ્ધાવસ્થામાં પૌત્ર પૌત્રી રમાડવાનો ઉત્સાહ સૌને હોય છે પરંતુ કેટલાક લોકો પોતાના મા-બાપને ઘરડા ઘરમાં મૂકી આવે છે જેથી પરંતુ તેઓને પૌત્ર- પૌત્રીઓને રમાડવા મળતા નથી. આજે નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં પાલડી શિશુગૃહના સહયોગથી નોલેજ…
Read More...
Read More...
તમિલનાડુના મંદિરમાં ખોદકામ દરમિયાન અરબી ભાષા લખેલા પોણા બે કિલો વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા
તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં આવેલા થિરુવનાઈકવલ સ્થિત જમ્બુકેશ્વરર મંદિરમાં બુધવારે ખોદકામ ચાલુ રહ્યું હતું. આ દરમિયાન શ્રમિકોને 7 ફુટની ઊંડાઈએ એક તાંબાના વાસણમાં સોનના સિક્કા મળ્યા. આ પાત્રમાં 1.716 કિલો વજનના કુલ 505 સિક્કા છે. હાલ આ…
Read More...
Read More...
મોરબીના પાટીદાર સમાજના પરિવાર દ્વારા લગ્નમાં અનોખી પહેલ, પ્રસંગમાં જમવામાં ભોજનનો બગાડ અટકાવવા…
મોરબીના પાટીદાર સમાજમાં દીકરીના લગ્ન પ્રસંગે પરિવારજનો દ્વારા આમંત્રિત મહેમાનોને ભોજનનો બગાડ અટકાવવા ફિલ્મી સ્ટાઇલમાં અટકાવવામાં આવ્યા હતા. આ ઉપાય અત્યંત કારગત નીવડ્યો છે. મોરબીના મનસુખભાઈ મેવાની પુત્રી હેમાહીના લગ્ન અભિષેક સાથે નિર્ધારેલ…
Read More...
Read More...
દિલ્હીમાં હિંસા ભડકાવવામાં AAPના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? ઘરની છત પરથી મળી આવ્યા પેટ્રોલ…
નોર્થ ઈસ્ટ દિલ્હીના ખજૂરીમાં હિંસા ભડકાવવામાં AAPના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? તેના ઘરના કેટલાક ફોટાઓ સામે આવતા શંકાની સોંય તેની તરફ વળી છે. તાહિર હુસૈનના ઘરેથી ગુલેલ, પેટ્રોલ બોમ્બ અને કોથળા તેમજ ટ્રેમાં ભરેલા મોટા પથ્થરો જપ્ત…
Read More...
Read More...
રાજકોટ: ભાજપ અગ્રણીએ બે મિત્રોની મદદથી દલિત યુવતીનું અપહરણ કરી ચાલુ કારમાં રિવોલ્વરની અણીએ ગેંગરેપ…
કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત સમાજની યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કર્યું…
Read More...
Read More...
બાળકને ઘોડિયામાં સૂવડાવવું જોઈએ? ઘોડિયાના ફાયદા અને નુકસાન ન જાણતા હોય તો અવશ્ય જાણો અને શેર કરો
ભારતીય સંસ્કૃતિમાં પારણુ અથવા તો ઘોડિયુ નાના બાળકના જન્મ સાથે એટલુ નજીકથી સંકળાયેલુ છે કે કોઈના ઘરે બાળક અવતરે તો તેના માટે ‘પારણુ બંધાયુ’ એવો શબ્દ વપરાય છે. પેઢીઓથી આપણે બાળકને જન્મે પછી પારણામાં સૂવડાવીએ છીએ. એવુ મનાય છે કે ઘોડિયામાં સૂતા…
Read More...
Read More...
સુરતમાં માથાભારે ગુંડાઓનો આતંક: ગાળાગાળી કરવાની ના પાડનાર યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દીધા, યુવાનનું…
શહેરના અમરોલી વિસ્તારમાં માથા ભારે ઈસમોને ગાળ બોલવા બાબતે ઠપકો આપનાર યુવાન પર માથા ભારે ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઇને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા…
Read More...
Read More...
મંદિરના પૂજારી દલિત શ્રદ્ધાળુને ખભા ઉપર બેસાડીને મંદિરમાં લઈ ગયા, સનાતન ધર્મની મિસાલ કાયમ કરી
તેલંગણામાં સોમવારે એક સામાજિક સમતા અને સમરસતાની એક મિસાલ જોવા મળી. જ્યાં એક પૂજારી દતિલ વ્યક્તિને ખભા પર ઊંચકીને તેને મંદિરની અંદર લઈ ગયા. આ ઘટના તેલંગણાના ખમ્મમ સ્થિત રંગનાયકુલા ગુટ્ટાની છે. ખમ્મમમાં ઐતિહાસિક શ્રી લક્ષ્મી રંગનાથ સ્વામી…
Read More...
Read More...