અમદાવાદમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો! પુત્રએ માતાને માર માર્યો અને પુત્રવધૂએ વાળ પકડી…
અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પુત્ર અને તેની પત્ની સામે એક ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. સાસુએ દવા માંગતા પુત્રવધુએ દવા આપી ન હતી અને ઘર તમારું નથી કહી માર માર્યો હતો. વાળ…
Read More...
Read More...
દ્વારકામાં કુતૂહલ સર્જાયું: મહિલાએ ચાર હાથ અને ચાર પગવાળા નવજાતને આપ્યો જન્મ, જોઇને પરિવાર સહિત…
દ્વારકાના કલ્યાણપુરમાં રહેતી પરપ્રાંતિય મહિલાએ ચાર હાથ, ચાર પગ ધરાવતા મૃત શિશુને જન્મ આપ્યો હતો. આ મૃત નવજાતને જોઇને પરિવાર સહિત ડૉક્ટરો પણ અચંબિત રહી ગયા હતા. પરપ્રાંતિય 24 વર્ષનાં સંગીતાબેન શ્રમિક મહિલા છે. તેમણે ખંભાળિયા સરકારી…
Read More...
Read More...
રાજકોટમાં નકલી પોલીસથી સાવધાન! ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ચાંદીના વેપારી પાસેથી રૂ. 75,000…
રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલા સોનાના વેપારીને ત્યાં પોલીસની (police) ઓળખથી દાગીના (Gold Jewelry) લઈ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરીથી આવોજ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના (Rajkot) ચાંદીના એક યુવાન વેપારીને (Silver trader)…
Read More...
Read More...
સુરતમાં સાડીમાં જોબવર્ક કરનાર યુવકે વીડિયો બનાવીને આપઘાત કર્યો, ‘હું મારી મરજીથી મોતને ભેટું છે, આ…
સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને સાડી- ડ્રેસના જોબવર્કનું કામ કરતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. છેલ્લા કેટલાક મહિનાથી કાપડ બજારમાં મંદી આવતા આર્થિક સંકડામણમાં પગલું ભરી લીધું હતું. અંતિમ પગલુ ભરતાં અગાઉ યુવાને વીડિયો બનાવ્યો હતો.…
Read More...
Read More...
સામાન્ય જનતા બાળક સાથે બાઈક પર ત્રીપલ સવારીમાં નીકળે તો દંડ, અને ખુલ્લી જીપમાં સીઆર પાટીલ 10 નેતા…
ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજકાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિસ્તાર સમા સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન જ્યાં જ્યાં પ્રદેશ પ્રમુખ ગયા ત્યાં ત્યાં કોરોનાની ગાઈડલાઈન્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘દો ગજ…
Read More...
Read More...
ઋષિ પંચમી – જાણો ભારતના 7 મહાન ઋષિ વિશે..
આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. દરેક…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1212 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 85,678 થયો
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1212 કેસ સામે આવ્યા છે.…
Read More...
Read More...
સરગવાના પાંદડાનો પાવડર કેન્સર અને હૃદયના દર્દીઓ માટે છે ઉત્તમ દવા, તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે…
સરગવાના પાંદડામાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, તેને ખાવામાં સામેલ કરવાથી ઈમ્યુનિટી વધે છે. કોરોનાકાળમાં તેની માગ વધી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આબુસરના પ્રમુખ અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. દયાનંદના જણાવ્યા પ્રમાણે, સરગવોએ ઔષધીય રીતે મહત્ત્વનો છોડ…
Read More...
Read More...
માટીની તાવડી પર બનેલી રોટલી ખાવાંનું ચાલું કરો, પેટની તમામ તકલીફો થશે દૂર જાણો અને શેર કરો
આજનાં આ આધુનિક સમયમાં જૂની ઢબ અને જૂનાં વાસણો દૂર થઇ ગયા છે. લોકો નોન સ્ટિક, પ્લાસ્ટિક અને કાચનાં વાસણો તરફ વળ્યા છે. આજકાલનાં સમયમાં આ જ ઇન ટ્રેન્ડ છે. પણ જૂનાં વાસણો ચૂલા પરની રસોઇ તમામનું ખાસ મહત્વ છે. ભલે આજનાં સમયમાં તે આઉટડેટેડ અને…
Read More...
Read More...
નકલી પુસ્તક કૌભાંડનો સૌથી મોટો પર્દાફાર્શ, ભાજપના જ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતા હતા નકલી પુસ્તકો
NCERTના નકલી પુસ્તકોનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં 35 કરોડની કિંમતના પુસ્તકો મળ્યા છે. નકલી પુસ્તકોના કૌભાંડમાં ભાજપ નેતાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં NCERTના નકલી…
Read More...
Read More...