મહારાષ્ટ્રમાં મુસ્લિમ વ્યક્તિએ બે હિન્દુ યુવતીને દત્તક લીધા બાદ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરી…
તસવીરમાં જોવા મળી રહેલા વ્યક્તિનું નામ બાબાભાઈ પઠાન છે. બાબાભાઈ પઠાને તેની ધર્મની માનેલી હિન્દુ બહેનની બે અનાથ દીકરીઓને દત્તક લીધી હતી, એટલું જ નહીં તેઓએ બંનેના હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરાવીને એકતા અને માનવતાની અનોખી મિશાલ રજૂ કરી છે.…
Read More...
Read More...
અનલૉક 4: લગ્નોમાં ગમે એટલા મહેમાનની મળશે છૂટ, 5 મહિનાથી બંધ સેક્ટરને રાહત આપવાની તૈયારી
હવે તમે પહેલાંની જેમ ધામધૂમથી લગ્ન કરી શકશો. લગ્ન સમારંભોમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે. ઇચ્છો તેટલા મહેમાન બોલાવી શકાશે. બસ તમારે મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ સ્થળ શોધવું પડશે, કેમ કે હવે લગ્નમાં કોઇ પણ હૉલ કે લગ્નસ્થળની 50…
Read More...
Read More...
ITBPના જવાનોએ મહિલાને સ્ટ્રેચર પર લઈ 15 કલાકમાં 40 કિલોમીટર ચાલીને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્ક્યૂ…
ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ શનિવારે ઉત્તરરાખંડના સીમાવર્તી ગામમાંથી ઈજાગ્રસ્ત મહિલાનું રેસ્ક્યૂ કર્યું હતું. તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહાડી માર્ગોને પાર કરી 15 કલાકમાં મહિલાને સડક માર્ગ સુધી પહોંચાડી હતી, જ્યાંથી આ મહિલાને…
Read More...
Read More...
હવે વાર્ષિક રૂ. 40 લાખ સુધીના ટર્નઓવર વાળા વેપારીઓને GSTમાંથી મુક્તિ, અગાઉ આ મર્યાદા 20 લાખ હતી
વાર્ષિક રૂ. 40 લાખનું ટર્નઓવર કરનારા વેપારીઓ માટે રાહતના સમાચાર છે. આ વ્યાપારીઓને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવા નાણા મંત્રાલયે નિર્ણય કર્યો છે. આ સિવાય રૂ. 1.5. કરોડના ટર્નઓવર ધરાવતા લોકો કમ્પોઝિશન સ્કીમ્સ પણ પસંદ કરી શકે…
Read More...
Read More...
અમદાવાદ શહેરની સરકારી હાઈસ્કૂલોના શિક્ષકો સ્વેચ્છાએ સ્કૂલમાં સફાઇ અને રિપેરિંગની કામગીરી કરે છે
સરકારી હાઇસ્કૂલોમાં સ્વચ્છતા જળવાઇ રહે અને બિનજરૂરી ઘાસ દૂર થાય સાથે જ સ્કૂલમાં જો કોઇ તળ કે અન્ય નાનું રિપેરિંગ હોય તો હાઇસ્કૂલના શિક્ષકો પોતે જ કરી રહ્યાં છે. આ માટે કોઇ પરિપત્ર નથી કરાયો પરંતુ શિક્ષકો સ્વેચ્છાએ જોડાઇને દરરોજ સફાઇની…
Read More...
Read More...
કૌભાંડ: રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સાડા છ લિટર દૂધ ઉકાળવાનો પગાર દોઢ લાખ રૂપિયા! ડો.મહેતા જતાં-જતાં…
રાજકોટના સિવિલ કેમ્પસમાં આવેલી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોને બે ટાઈમ દૂધ અપાય છે. 6.5 લિટર જેટલું દૂધ ઉકાળીને આપવા માટે 3-3 રસોઈયાને ફરજ સોંપાઈ છે આ ત્રણેયનું કામ દિવસમાં બે વખત માત્ર દૂધ ઉકાળવાનું જ છે! એટલે કે દોઢ લાખના સરકારી ખર્ચે…
Read More...
Read More...
કોરોના મહામારીને કારણે ભાદરવી પૂનમને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓ માટે 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર…
અરવલ્લીના અદભૂત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મા અંબાના ધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પદ યાત્રા કરીને પધારે છે. જેથી ભાદરવી પૂનમનું વિશિષ્ટ મહાત્મ્ય છે. પરંતુ આ વર્ષે વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલી…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: રાજ્યમાં આજે કોરોના નવા 1067 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 87,846 થયો
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1067 કેસ સામે આવ્યા છે.…
Read More...
Read More...
ઓનલાઇન એજ્યુકેશનને કારણે બાળકો “મોબાઇલ એડીકટ” બની રહ્યા છે, જો તમારા બાળકો પણ આ આદતનો…
કોરોના વાયરસ ની અસરને પગલે છેલ્લા 6 મહિના થી બાળકો ને ઓનલાઇન એજ્યુકેશન મળી રહ્યું છે. એક તરફ ઓનલાઈન એજ્યુકેશન ને કારણે બાળકો ને પ્રવૃત્તિઓ પણ મળી છે પરંતુ આ જ ઓનલાઇન એજ્યુકેશન બાળકો ના માનસપટ પર માઠી અસર જોવા મળી છે. ઓનલાઇન એજ્યુકેશન ને…
Read More...
Read More...
દીકરાનો મૃતદેહ લઈ એમ્બ્યુલન્સ માટે કરગરતો હતો પિતા, પણ ડ્રાઈવરે 1800 રૂપિયા માંગતા પિતાએ એસ.ટી.…
ક્યારેક કોઈ વ્યક્તિની લાચારી સામે બીજા સમજું વ્યક્તિમાં જાણે માનવતા મરી પરવારી હોય એવી ઘટનાઓ સામે આવે છે. જેમાં કોઈ સીધી રીતે જાણીતું ન હોવા છતાં દિલ દુઃખી થઈ જાય છે. આવી જ એક સંવેદનહીનતા ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. જેમાં સુલતાનપુર…
Read More...
Read More...