12 વર્ષ પહેલા આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં વડોદરાના શાહબંધુઓએ 5,000 દાન કર્યા હતા, જેનું…
'જેવું કરો તેવું ભરો...' કર્મનો આ સિદ્ધાંત માત્ર ચાર શબ્દોમાં આખી જિંદગીનો સાર સમજાવી જાય છે. માનો કે ના માનો, પરંતુ વડોદરામાં કોરોનાનો ભોગ બનેલા શાહ બંધુઓએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે 12 વર્ષ પહેલા તેમણે કરેલું એક દાન કદાચ આ મહામારીમાં…
Read More...
Read More...
બારડોલીમાં કોરોનાએ પટેલ પરિવારનો માળો વિંખ્યો, પિતા, પુત્ર અને પુત્રવધૂનું કોરોનાથી મોત, બે બાળકોએ…
સુરત શહેર સાથે જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બારડોલીમાં કુલ 4617 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 64 લોકોના મોત નીપજ્યા છે. દરમિયાન બારડોલીના એક જ પટેલ પરિવારના ત્રણ લોકોને આઠ દિવસમાં કોરોના ભરખી જતા શોકની કાલિમાં છવાઈ ગઈ…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 8210 કેસો નોંધાયા, 82 લોકોના…
કોરોનાના દૈનિક કેસને લઇ ગુજરાતની પ્રજા માટે રાહતના સમાચાર છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી ગઇ છે. આજે સતત ત્રીજા દિવસે રાજ્યના દૈનિક કેસ 10,000થી નીચે…
Read More...
Read More...
અજમાના પાણીના ફાયદા જાણીને તમે ચોંકી જશો, શરીરને રાખે ફિટ અને હેલ્ધી, જાણો અને શેર કરો
રસોડામાં વપરાતા મસાલાઓમાં અજમાનો ઉપયોગ પણ સ્ત્રીઓ કરતી હોય છે. અજમો ભોજનને તો સ્વાદિષ્ટ બનાવે જ છે પણ સાથે સાથે મોટાભાગની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. અજમાને સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. જો ખાલી પેટે અજમાનું…
Read More...
Read More...
ઈઝરાયલના હુમલામાં 12 માળનું ગાઝા ટાવર ધ્વસ્ત, વિડિયો જોઈને રૂંવાડા ઊભાં થઈ જશે, આ બિલ્ડિંગમાં વિદેશી…
હાલમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હમાસે કરેલા હુમલાના વળતા જવાબમાં ઈઝરાયલે 12 માળના ગાઝા ટાવર પર હુમલો કર્યો હતો અને તેને ધ્વસ્ત કરી દીધું હતું. આ ટાવરમાં યુએસની એસોસિયેટેડ પ્રેસ અને કતારના બ્રોડકાસ્ટર અલ જઝીરાની…
Read More...
Read More...
રાજકોટમાં કોરોના વોર્ડમાં દુષ્કર્મનો ભોગ બનેલા વૃદ્ધ મહિલાનું મોત, પ્રોઢાનો FSL રીપોર્ટ આવે તે પહેલા…
રાજકોટ સિવિલના કોવીડ વોર્ડમાં 14 દિવસ પહેલા સારવારમાં રહેલી અને દુષ્કર્મનો ભોગ બનેલ મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે કાર્યવાહી કરી છે. મહિલા પોલીસે અગાઉ દુષ્કર્મના ગુનામાં સિવિલના કોન્ટ્રાકટ પર કામ કરતા એટેન્ડન્ટની ધરપકડ કરી…
Read More...
Read More...
ડોક્ટર ફેસબુક પર લાઈવ આવીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યાં, કહ્યું-કોરોનાના દર્દીઓના મોત હવે નથી જોઈ…
હાલમાં સમગ્ર દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મોતની કહાનીઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં આવા અનેક કિસ્સાઓ વાયરલ થઈ રહ્યાં છે. લોકો મદદ માગી રહ્યા છે. આરોગ્ય કાર્યકરો અને ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ આ…
Read More...
Read More...
સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી: બહેનનું કોરોનાથી નિધન થતાં ભાઈએ 12 લાખના ઘરેણા અને રોકડ પચાવી…
ઉત્તર પ્રદેશના કાનપુરથી સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જ્યાં કોરોનાથી એક મહિલાનું નિધન થયું અને આરોપ છે કે મૃતક મહિલાના ભાઈએ બહેનના 12 લાખના ઘરેણા અને રોકડ પચાવી પાડ્યા છે, જે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા મહિલાએ પોતાના ભાઈને આપ્યા…
Read More...
Read More...
સુરતમાં આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં, ડોક્ટરોએ માતાની જેમ સારવાર…
સુરતમાં પરવત પાટિયા ખાતે મોદી આઇસોલેશન સેન્ટરમાં દર્દી અને ડોક્ટર વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. પહેલાં ઘરે જવા તૈયાર ન થનાર મહિલા ડોક્ટરોની સમજાવટ બાદ ઘરે પરત ફરી રહેલાં મહિલા દર્દીએ મહિલા તબીબને અશ્રુથી છલકાતી આંખોથી કહ્યું, તું તારી…
Read More...
Read More...
માનવતાને શર્મસાર કરતી ઘટના: કોરોનાથી 11 વર્ષની દિકરીનું મૃત્યુ થયું, અર્થીને કાંધ આપવાનો લોકોએ…
જાલંધરમાં માનવતાને શરમાવે તેવી એક મોટી ઘટના સામે આવી છે. એક દિકરીનું કોરોનાને લીધે મૃત્યુ થયુ તો લોકોએ અંતિમ સંસ્કાર માટે કાંધ આપવાનો પણ ઈન્કાર કરી દીધો. મજબૂર પિતા દિકરીના મૃતદેહને ખંભા પર રાખી સ્મશાન લઈ ગયા. જ્યા તેના અંતિમ સંસ્કાર…
Read More...
Read More...